આ પાનને રાત્રે પગ પર બાંધો અને સૂઈ જાઓ, સવારે જ બ્લડ સુગરની સમસ્યાથી રાહત મળશે

આજની ભાગ-દોડવાળી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ ચોક્કસપણે કોઈક બિમારીથી પરેશાન હોય જ છે. આ રોગોથી બચવા માટે, આપણે
તમામ પ્રકારની દવાઓ લઈએ છીએ. આ રોગોમાં કેટલાક રોગ એવા હોય છે જે સારવારથી દૂર થાય છે, પરંતુ ઘણા રોગ એવા હોય છે જેની સારવાર કરાવ્યા છતાં પણ આપણે તેને મૂળમાંથી દૂર કરી શકતા નથી.તેવી જ રીતે જો આપણે ડાયાબીટિઝ જેવા રોગની વાત કરીએ તો આ સમયે અડધાથી વધુ લોકો આ રોગથી પીડિત છે. આ રોગ એવો છે કે તેની ગમે તેટલી સારવાર કરવામાં આવે તો પણ તે રોગ મૂળમાંથી દૂર થતો નથી. ડાયાબિટીઝના દર્દીઓએ ખાન-પાનથી લઈને બીજી ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે.

image source

જણાવી દઈએ કે ડાયાબીટિઝ દરમિયાન ઘણીવાર વ્યક્તિનું શરીર ખાંડમાં ડિહાઇડ્રેટ થઈ જાય છે, આવી સ્થિતિમાં વ્યક્તિમાં ખૂબ તરસ
લાગે છે. આ સિવાય એ પણ જણાવી દઈએ કે લોહીમાં વધારાની ખાંડ હોવાના કારણે કિડની લોહીને સાફ કરવા અને બાથરૂમ દ્વારા શરીરમાંથી વધારે ખાંડ દૂર કરવા માટે વધુ કામ કરે છે.

image source

આને કારણે ડાયાબિટીઝના દર્દીઓને વારંવાર બાથરૂમની સમસ્યા રહે છે અને તે જ સમયે અતિશય તરસ પણ લાગે છે તમને જણાવી દઇએ કે વારંવાર બાથરૂમ જવું એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ છે. હકીકતમાં ડાયાબિટીઝ દરમિયાન શરીરના કોષોમાં ગ્લુકોઝના અભાવને લીધે શરીરની ઉર્જા સંપૂર્ણપણે શરીરમાં ફેલાતી નથી જેના કારણે ડાયાબિટીઝના દર્દીને હંમેશાં થાક લાગે છે અને જલ્દી ભૂખ લાગે છે.

image source

તેથી આજે અમે તમને એવા ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ તમે ડાયાબિટીઝના રોગથી છૂટકારો મેળવવા
માટે કરી શકો છો. આ ઉપાયથી તમને કોઈપણ પ્રકારની આડઅસર નહીં થાય. તો ચાલો જાણીએ એ શ્રેષ્ઠ ઉપાય વિશે. આ માટે તમારે
આકડાના પાંદડાની જરૂર પડશે.

તો ચાલો હવે જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો

image source

સૌ પ્રથમ આકડાનું પાન લો અને હવે તેની ઉપરની દાંડીને કાપી લો, ત્યારબાદ આકડાના પાનનો ચીકણો ભાગ તમારા પગની એડી પર
આવે એ રીતે તેને બાંધી દો. આક પાન તમારી એડી પર રહેવું જોઈએ, તેથી તેને સારી રીતે બાંધવાની કાળજી લો. હવે આ પાન તમારે
આખી રાત બાંધી રાખવું પડશે. ત્યારબાદ સવારે એ પાન કાઢી નાખો. આ ઉપાય સતત 20 દિવસ સુધી કરો. આ કરવાથી તમારી
ડાયાબીટિઝની સમસ્યા ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ જશે.

image source

આ સિવાય તમને એ પણ જણાવી દઈએ કે જે લોકોને હાઈ બ્લડ શુગર છે, તેઓએ એવા ખાદ્યપદાર્થો અને અન્ય કોઈ પણ ખોરાક લેવો
જોઈએ જેમાં ફાઈબર વધારે હોય અને ચરબી ઓછી હોય. હાઈ બ્લડ સુગર ધરાવતા પ્રત્યેક વ્યક્તિએ આખા અનાજનું સેવન કરવાથી
બચવું જોઈએ અને આ બાબતે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત