Site icon News Gujarat

આધારકાર્ડ ધારકોની સુવિધામાં થયો વધારો, જાણો નવા અપડેટ વિશે

આધાર કાર્ડનો ઉપયોગ હવે મોટાભાગના કામોમાં કરવાનો હોય છે. જો કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય ત્યારે તો આધાર કાર્ડ અનિવાર્ય દસ્તાવેજ બની જાય છે. આપણા મહત્વના દસ્તાવેજોમાં હવે આધાર કાર્ડ પણ જોડાઈ ચુક્યું છે. આવી સ્થિતિમાં જરૂરી એ પણ થઈ જાય છે કે આપણા આધાર કાર્ડની વિગતો સેફ રહે અને તે કોઈ ખોટા વ્યક્તિના હાથમાં ન આવી જાય. કારણ કે આધાર કાર્ડમાં મહત્વની જાણકારીઓ અને યુનિક કોડ આપેલો હોય છે.

તાજેતરમાં જ ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ એટલે કે યૂઆઈડીએઆઈએ આધાર કાર્ડ ધારકો માટેની સુવિધાઓમાં નવા ફેરફાર કર્યા છે અને તેને અપડેટ કર્યા છે. આ ફીચર્સનો ઉપયોગ કરી અને તમે પણ તમારા આધાર કાર્ડને લોક અને અનલોક કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે આધાર કાર્ડને કેવી રીતે લોક કરી શકાય અને કેવી રીતે અનલોક કરી શકાય છે.

image source

આધાર કાડને લોક અને અનલોક કરવાની રીત

image source

આધાર કાર્ડને અનલોક કરવા માટે કાર્ડ ધારકે પોતાના વર્ચુઅલ આઈડી અથવા વીઆઈડી નંબરની જરૂર પડે છે. જો તમે આ નંબર ભુલી જાઓ છો તો તમે એક એસએમએસના માધ્યમથી તેને પ્રાપ્ત કરી શકો છો. આ પ્રોસેસ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

Exit mobile version