બસ જીવનમાં ઉતારી લો એક વાર આ વાત, નહિં રહે ધનની કમી અને સુખ-સમૃદ્ધિની થશે પ્રાપ્તિ
મિત્રો, ધર્મશાસ્ત્ર એ ભલે હજારો વર્ષ પહેલા લખવામા આવ્યુ હતુ પરંતુ, તેમના ઉપદેશો યુગો અને યુગોથી માનવજાત માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે. જો કોઈ વ્યક્તિ પોતાનો માર્ગ ભટકી ગયો હોય અથવા તો પોતાના નિશ્ચિત માર્ગને લઈને કોઈ મૂંઝવણમા હોય તો આ શાસ્ત્રો તેમને યોગ્ય માર્ગ અવશ્ય ચીંધાડશે.
આપણા હિંદુ શાસ્ત્રોમા માનવ જીવન વિશે ઘણુ બધુ કહેવામાં આવ્યું છે. આ વસ્તુઓને આપણા જીવનમા અપનાવીને આપણે એક સુખી જીવન જીવી શકીએ છીએ. આજે અમે તમને શાસ્ત્રોમા જણાવેલી અમુક વિશેષ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, આપણે જેણે અપનાવીને સુખી જીવન જીવી શકીએ છીએ.
શાસ્ત્રો અનુસાર દરેક મનુષ્યએ દર મહિનાની અષ્ટમી, એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા અને ચતુર્દશીના દિવસે પોતાનુ વર્તન સાત્વિક રાખવુ જોઈએ. આ દિવસોમા લોકોએ ભૂલથી પણ માંસ અથવા તો દારૂનુ સેવન કરવુ જોઈએ નહિ. આ દિવસોમા આ બંને વાતોનુ સંપૂર્ણપણે પાલન થાય તે અંગે આ વિશેષ સાવચેતી રાખવી જોઈએ. આ ઉપરાંત પણ અમુક એવી વિશેષ બાબતો છે જેનુ આપણે ધ્યાન રાખવુ જોઈએ, તો ચાલો જાણીએ કઈ છે આ વિશેષ બાબતો?
પૂજા સમયે રાખો આ બાબતો અંગે વિશેષ સાવચેતી :
પૂજા કરતી વખતે આ વિશેષ બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખ કે પૂજા સમયે શેલફિશ અને શાલીગ્રામ જેવી વસ્તુઓને અશુભ જગ્યાએ કે આસન વિના જમીન પર રાખવી જોઈએ નહીં. આ ઉપરાંત પૂજાની સામગ્રીને હમેંશા લાલ રંગનુ ચોખ્ખુ કપડુ લગાવીને અથવા ચોખાનું આસન આપીને રાખવી જોઈએ.
હમેંશા સ્ત્રીઓના માન-સન્માન ને જાળવી રાખો :
હિંદુ શાસ્ત્રો પ્રમાણે સ્ત્રીને હંમેશા માન-સન્માન આપવુ જોઈએ. પુરાણો મુજબ જે પુરુષ સ્ત્રી પર ખરાબ નજર રાખે છે અથવા તો સ્ત્રીનુ કોઈ કારણોસર અપમાન કરે છે તો તે ક્યારેય સુખી જીવન જીવી શકતો નથી.
સૂર્ય અને ચંદ્ર અસ્ત થતા હોય ત્યારે તેમના દર્શન ના કરવા :
આ સિવાય શાસ્ત્રો મુજબ સૂર્ય અને ચંદ્રના ક્યારેય પણ તેમના અસ્ત થવાના સમયે દર્શન ના કરવા જોઈએ નહીતર તમારે જીવનમા નિરાશાનો સામનો કરવો પડશે.
દાન-ધર્મના કાર્યને આપો પ્રાધાન્ય :
શાસ્ત્રોમા દાનના કાર્યને વિશેષ મહત્વ આપવામા આવ્યુ છે. નિઃસ્વાર્થ ભાવે દાન કરવુ જોઈએ. જરૂરિયાતમંદોને દરેક સમયે મદદ કરવા માટે તૈયાર રહો. તમારુ દાન ક્યારેય ના કરવુ જોઈએ. દાન ગુપ્ત રાખવાથી તમને આધ્યાત્મિક શાંતિ, આંતરિક સંતોષ મળે છે.
વડીલોને આપો વિશેષ માન-સન્માન :
શાસ્ત્રોમા ઘરના વડીલોના સન્માનને વિશેષ મહત્વ આપવામા આવ્યુ છે. દરેક વ્યક્તિએ વૃદ્ધો, માતા-પિતા અને ગુરુઓનું સન્માન કરવું જોઈએ અને પોતાના નાના બાળકો સાથે પ્રેમની ભાવના રાખવી જોઈએ.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,