બે યુવતીઓ વચ્ચે થયો પ્રેમ, મંદિરમાં જ કરી લીધા લગ્ન, પણ પછી એવો વળાંક આવ્યો કે…
પ્રેમ આંધળો હોય છે એ કોઈ રંગ રૂપ અને જાત-પાત નથી જોતો. બસ આ જ વાત એક નવા સ્વરૂપમાં આજે સામે આવી છે. પોતાના પ્રેમને ન્યાય આપતા આ બે યુવતી એ કરી લીધા છે લગ્ન.
રામનગરી અયોધ્યાથી આજે આ એક કિસ્સો આવ્યો છે બહાર જ્યાં પરિવારથી છૂપીને બે યુવતીએ કરી મંદિરમાં જઈને લગ્ન કરી લીધા છે.
મૂળકાનપુમાં રહેતી એક યુવતી જે સાહબગંજમાં રહેતી તેના મસીના ઘરે આવી હતી. અને બસ એ જ સમય દરમિયાન એ સાહબગંજ વિસ્તારમાં રહેતી બીજી એક યુવતીના પ્રેમમાં પડી ગઈ હતી.
આ વાત હાલની નથી પણ છેલ્લા બે વર્ષથી એ બંને યુવતીઓ એકબીજાના પ્રેમમાં હતી. અંતે બંનેએ પોતાના પ્રેમને ન્યાય આપવાનો નિર્ણય કર્યો અને રવિવવારે સાંજે બંનેએ અયોધ્યાના અયોધ્યા કોતવાલી સિટીમાં પોલીસને જણાવ્યું હતું કે તે બંને પુખ્ત છે, તેમણે કાનપુરના તપસ્વી મંદિરમાં લગ્ન કર્યા હતા અને હવે તે પતિ-પત્ની છે. જ્યારે બંને અયોધ્યાના કોતવાલી સિટી પહોંચ્યા ત્યારે એક યુવતિએ વરરાજાનો શૃંગાર કર્યો હતો ત્યાં બીજી દુલ્હનની જેમ શણગાર કર્યો હતો. બંનેના હાથમાં મહેંદી હતી અને માથામાં સિંદુર.
સૌથી મહત્વની વાત એ છે કે પોલીસે જણાવ્યુ કે બંને યુવતીના પરીવારને આ પ્રેમ લગ્નના જરા પણ વિરુદ્ધમાં નથી. પરિવાર બંનેનો પૂરતો સપોર્ટ કરે છે અને યુવતીઓ પુખ્ત હોવાથી અને પરિવારના સભ્યો સંમત થયા પછી બંને સાથે રહેવા માટે સ્વતંત્ર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત