Site icon News Gujarat

26મે બુદ્ધ જયંતીઃ ગૌતમ બુદ્ધની આ 10 વાતોનું પાલન કરશો તો બધી અડચણો થઇ જશે દૂર

ગૌતમ બુદ્ધની આ વાતો હંમેશા રાખો યાદ, ક્યારેય નહીં જોવું પડે અસફળતાનું મોં!

ગૌતમ બુદ્ધે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, જીવનને સુખી અને સફળ કેવી રીતે બનાવી શકાય છે. આપણે પરેશાનીઓથી બચવા માટે બુદ્ઘ દ્વારા જણાવેલી વાતોને અપનાવવી જોઇએ. ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સંસ્થાપક છે અને હિંદુ ધર્મમાં તેમને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે.મહાત્મા બુદ્ધને બૌદ્ધ ધર્મના સંસ્થાપક માનવામાં આવે છે. વર્તમાન સમયમાં બૌદ્ધ ધર્મ દુનિયાના ચાર મોટા ધર્મોમાંથી એક છે. ત્યારે આજે જાણો ગૌતમ બુદ્ધના એવા વિચારો વિશે જેનું અનુકરણ જે વ્યક્તિ કરે તેના જીવનમાં સુખ-શાંતિ મળે છે.

image source
image source

“એક દિપકથી અનેક દીપ પ્રગટાવી શકાય છે, તેનાથી તેનો પ્રકાશ ઘટતો નથી. તેવી જ રીતે સુખને અન્ય સાથે વહેંચવું જોઈએ. તેનાથી તેમાં વધારો જ થાય છે.”

image source

“ગુસ્સાને પાળવો, ગરમ કોલસાને કોઇ અન્ય ઉપર ફેંકવા માટે પકડવા સમાન છે, જેનાથી સૌથી પહેલાં આપણો જ હાથ સળગે છે.”

image source

શંકા લોકોને અલગ કરી દે છે, આ આદત પતિ-પત્નીના સંબંધ, બે મિત્રોની મિત્રતા અને બે પ્રેમીઓના પ્રેમને નષ્ટ કરી શકે છે- ગૌતમ બુદ્ધ. બુધવાર, 26 મેના રોજ ભગવાન બુદ્ધની જયંતી છે. ગૌતમ બુદ્ધે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, જીવનને સુખી અને સફળ કેવી રીતે બનાવી શકાય છે. આપણે પરેશાનીઓથી બચવા માટે બુદ્ઘ દ્વારા જણાવેલી વાતોને અપનાવવી જોઇએ. ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સંસ્થાપક છે અને હિંદુ ધર્મમાં તેમને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. અહીં જાણો ગૌતમ બુદ્ધના 10 અનમોલ વિચાર..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version