જાણી લો હસ્તરેખા અનુસાર તમારા હાથમાં રહેલો બુધનો પર્વત કેવો પાડે છે પ્રભાવ, આ વાત વિસ્તારથી જાણવી જરૂરી કારણકે…

હસ્તભાષા શાસ્ત્રીઓ એવું જણાવે છે કે હાથની રેખા તમે દરેક વસ્તુનું જ્ઞાન મેળવી શકો છો. મતલબ કે હાથની રેખા ઉપરથી જ એ જાણી શકાય છે કે વ્યક્તિનું ભાગ્ય કેવું હશે અને તેના જીવનમાં શું ઘટના બનશે. ભાગ્ય અંગે આમ તો આગાહી કરવી અઘરી છે પણ હસ્તરેખા વડે મોટા મોટો જ્યોતિષીઓ આગાહી કરતા હોય છે. વળી એક તથ્ય એ પણ સામે આવ્યું છે કે હાથની રેખાઓ હંમેશા એવી નથી રહેતી જેવી જન્મ સમયે હોય અથવા તો એમ કહો કે જન્મ સમયે તો રેખાઓ ઝાંખી જ હોય છે.

image source

આ રેખા સમયાંતરે બદલાતી રહે છે અને માનવી મૃત્યુ પામે ત્યારે પણ અમુક રેખાઓ બદલાઈ ગઈ હોય છે. બાળક જન્મે ત્યારે તેની દેખાવું પડે તેનું ભવિષ્ય જોવું મુશ્કેલ હોય છે. પણ જેમ જેમ મોટું થાય અને યુવાવસ્થા એ પહોંચે ત્યારે તેને ચોક્કસ હાથની રેખા જોઈ શકો છો. આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓને ડાબા હાથની હોય છે અને પુરૂષોના જમણા હાથની. ઘણા લોકોના હાથમાં આંગળીઓના વેઢે ગણી શકાય એટલી સાવ ઓછી રેખાઓ હોય છે.

image source

જેટલું ક્લિયર હાથ એટલું જ સુખી જીવન એવું કહેવાય તો છે. પણ આ સો ટકા સાચી વાત નથી કારણકે ભાગ્યની રેખાઓ ન હોય તો તે વ્યક્તિને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. એ જ રીતે હાથમાં જેટલી રેખાઓ વધારે તેટલી સમસ્યા વધારે. આ પણ સો ટકા સાચું તો નથી જ. ઘણીવાર એવું બને છે કે વધારે રેખાઓની સાથે ભાગ્ય ને ઉજાગર કરતી પણ દેખાવા હાથની અંદર હોય આ જ રેખા કે માણસનું જીવન સમૃદ્ધ બન્યું હોય તો વધારે ખાધી દુઃખી કઈ રીતે કરી શકાય

image source

આજે આપણે હાથની રેખા અને એવા ચિન્હો વિશે વાત કરવાની છે જે જોઈને તે વ્યક્તિનું ભાવિ લગ્નજીવન કેવું હશે તે વિશે આગાહી કરી શકાય. હસ્તરેખા શાસ્ત્રમાં અપાર ધન લાભ માટે મહેનત સાથે હાથની રેખાને પણ ખાસ મહત્વ આપવા પડે છે. માન્યતા છે કે જે જાતકોના હાથમાં આ રેખા હોય છે તેઓ જન્મથી જ ધનવાન હોય છે. આ સમયે તેમને ધનવાન બનાવે છે. એટલે કે આ વિશેષ રેખાઓના જાતકોના જીવનમાં ધનની કમી નથી હોતી. તો આઓ જાણીએ કે આ રેખાઓ કઈ હોય છે જે ધનવાન બનાવે છે.

image source

હૃદયરેખા વિજ્ઞાન અનુસાર ભારતમાં સૌથી નાની આંગળી મતલબ પછી આંગળીની નીચે બુધ પર્વત હોય તે નીચે બનેલી વિવાહરેખા જો બુધ પર્વત સુધી પહોંચતી હોય તો તે વ્યક્તિના લગ્નજીવન ખૂબ પ્રેમ ભાવ જોવા મળશે. બુધ પર્વતની નીચે બનેલી વિવાહરેખા બુધ પર્વત સુધી ન પહોંચી હોય તો વિવાહમાં ખટરાગ આવે તેવું જરૂરી નથી પણ બુધ પર્વત સુધી પહોંચતી રેખા વાળો જાતક લગ્ન સંબંધ અંગે ભાગ્યશાળી હોય છે.

વિવાહ રેખામાંથી ઘાંટો પાડીને બીજી રેખા નીકળીને તે બુધ પર્વત સુધી પહોંચતી હોય તો તે જાતકને પાર્ટનર સાથે ઈગો પ્રોબ્લેમ રહેતો હોય છે. આમ બન્ને વચ્ચે મેળ હોય પણ બંને વચ્ચે અહં ખૂબ જોવા મળતો હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ