રાહુ દોષને કુંડળીમાંથી દૂર કરવા કરો આ ઉપાય, બધી સમસ્યાઓ ચપટીમાં થઇ જશે દૂર

રાહુ ગ્રહથી આપણે બધાને ખૂબ ડર લાગે છે જ્યારે તે આપની કુંડળીમાં રહે છે ત્યારે આપને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આ ગ્રહને ભૈરવનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ ગ્રહને અશુભ માનવામાં આવે છે તેથી આ ગ્રહ જે લોકોની કુંડળીમાં હોય છે તેના જીવનમાં આનાથી ઘણું મુશ્કેલી આવી શકે છે. તમારી કુંડળીમાં રાહુ શુભ અને અશુભ એમાં પરિણામ પણ આપી શકે છે.

image source

જે લોકોની કુંડળીમાં રાહુ રહેલો હોય તેવા એવા નિર્ણય લે છે જેનાથી તેના માટે અને તેના પરિવાર માટે આ ખૂબ પરિશાની યુક્ત થઈ શકે છે તેનાથી તેના પરિવારને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ત્યારે તમારા પરિવાર પર બધી વાજુથી મુશ્કેલીઓ આવે છે અને નકારત્મકતાનો પ્રભાવ પણ વધી જાય છે.

આ ગ્રહ કુંડળીમાં હોય ત્યારે તમને તમારા ધંધામાં ઘણી આર્થિક નુકશાની પણ થઈસ હકે છે. તેની સાથે તમારા ઘર પરિવારમાં પણ કલેશ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આમાથી બચવા માટે ઘણા ઉપાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનાથી રાહયનો પ્રભાવ ઓછો કરી શકાય છે. આ પ્રભાવને દૂર કરવાને ઉપાય વિષે આજે આપણે જાણીએ.

રાહુ દોષન દૂર કરવા માટેના ઉપાય :

image source

તમારી કુંડળીમાં પણ રાહુનો પ્રભાવ હોય ત્યારે તેનાથી બચવા માટે તમારે આ ઉપાય કરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તમારે આ દોષથી બચવા માટે રાહી મંત્રનો જપ કરવો જોઈએ આનાથી તેના પ્રભાવથી બચી શકાય છે. આ સિવાય તમારે બુધવારના દિવસે જાવ, સરસવ, સિક્કો, સાત અનાજના દાણા, વાદળી અને ભૂરા કલરના કપડાં અને કાચનું દાન કરવાનું પણ શુભ માનવામાં આવે છે આનાથી પણ તમારી કુંડળીમાં રાહુની ખરાબ અસર તમારે સહન નહીં કરવી પડે.

કબૂતરને ચાન નાખવી જોઈએ :

આપણે કોઈ પણ પક્ષીને ચણ નાખવી જોઈએ તેનાથી તમને ઘણા લાભ થાય છે પરંતુ રાહુનો પ્રભાવ ઘટાડવો હોય ત્યારે તમારે કબૂતરને બાજરીના દાણા નાખવા જોઈએ તેનાથી તમને ઘણું સારું પરિણામ મળે છે. આનાથે તમને ઘણું પુણ્ય પણ મળે છે અને તમારા ઘરમાં અને પરિવારમાં તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળી રહેશે.

પર્સમાં તમારે મોરું પીછું રાખવું જોઈએ :

image source

તમારે રાહુના દોષને દૂર કરવા માટે તમારે તમારા પર્સમાં મોરનું પીછું જરૂર રાખવું જોઈએ. મોરના પિછાને શુભ માનવામાં આવે છે આની સાથે તમારે રોજે ચંદનનો ધૂપ કરવો જોઈએ અને તેને તમારા આખા ઘરમાં ફેરવવો જોઈએ. તમે તમાર પર્સમાં મોરના પિછા નથી રાખતા તો તમારે તમારા ઘરમાં એવી જગ્યાએ રાખવા કે તેના પર તમારી નજર વારંવાર જતી હોય તેનાથી પણ તમને લાભ થશે.

ચાંદીની વીંટી પહેરવી જોઈએ :

image source

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તમારે રાહુના પ્રભાવથી બચવા માટે ચાંદીની વીતી તમારે ધારણ કરવી જોઈએ. આ વીતી તમારે સર્પના આકાર વાળી હોવી જોઈએ તેને પહેરવી શુભ માનવામાં આવે છે. આ વિતીને પહેરવાથી પિતૃદોષ દૂર થાય છે અને ગ્રહ દોષ પણ દૂર થાય છે. આ વીતી તમે જ્યારે પહેરો તે દિવસે તમારે દાન પણ કરવું જોઈએ. તેનાથી તમે રાહુના પ્રભાવથી બચી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ