બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવા અને ડાર્ક સર્કલ્સને દુર કરવા ખુબ જ ઉપયોગી છે બટાકાની છાલ, જાણો કેવી રીતે
મિત્રો, આ કહેવત તો આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, કેરી જેટલી લાભદાયક હોય છે તેટલી જ લાભદાયક તેની ગોટલી પણ કરે છે કમાલ. આવુ જ કઈક બટાકા અને તેની છાલ સાથે રહે છે. આપણી રસોઈની અનેકવિધ ચીજવસ્તુઓ એવી છે કે, જેની છાલ પણ આપણને અનેકવિધ રૂપે સહાયરૂપ સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ બટાકા એ ત્વચાની સાથે-સાથે અન્ય અનેકવિધ રીતે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે તો ચાલો જાણીએ.
બ્લડપ્રેશર સાથે સંકળાયેલ સમસ્યાઓ :
આ વસ્તુમા પુષ્કળ માત્રામા પોટેશિયમ સમાવિષ્ટ હોય છે. જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તમારા બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામા તમને ભરપૂર સહાયતા મળી રહે છે.
ડાર્ક સર્કલ્સની સમસ્યાઓ :
આ સિવાય આંખની નીચેના કાળા દાગ-ધબ્બાને દૂર કરવા માટે બટાકાની છાલને પીસીને તેનો રસ કાઢીને ઉપયોગમાં લઈ શકો છો. આ ઉપાય અજમાવવાથી કાળા દાગ-ધબ્બાની સમસ્યામા રાહત મળી રહે છે.
લોહીની ઉણપ દૂર કરવા માટેની સમસ્યાઓ :
આ સિવાય એનિમિયા કે લોહતત્વની ખામી સર્જાય ત્યારે તેના માટે બટાકાની છાલ લાભદાયી સાબિત થઇ શકે છે. તેમા લોહતત્વનુ પ્રમાણ ખુબ જ વધારે હોય છે અને તેનો અલગ રીતે ઉપયોગ કરવાથી તમે લોહીની ઉણપની સમસ્યામાંથી પણ મુક્તિ મેળવી શકો છો.
શરીર બનશે મજબૂત :
આ ઉપરાંત બટાકાની છાલમા પુષ્કળ માત્રામા વિટામીન બી-૩ સમાવિષ્ટ હોય છે. તેનાથી શરીરને ભરપૂર પ્રમાણમા તાકાત મળી રહે છે. આ સિવાય તેમા રહેલ નૈસીન કાર્બોઝને પણ તમે ઉર્જામા પરિવર્તિત કરી શકો છો.
પાચનતંત્રને મજબુત બનાવે છે :
આ વસ્તુમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા પાચનતંત્રને પણ બૂસ્ટ કરે છે.
હાડકા બનશે મજબૂતી :
આ વસ્તુની છાલમા કેલ્શિયમ અને વિટામીન કોપ્લેક્સ ખૂબ જ વધારે પ્રમાણમા સમાવિષ્ટ હોય છે અને તેનાથી તમારા હાડકાને મજબુત બને છે. વિટામીન-બી થી તમારા શરીરને ભરપૂર માત્રામા તાકાત મળી મળે છે. પ્રયાસ એવો કરો કે, જ્યારે પણ બટાકાનો ઉપયોગ કરો ત્યારે તેની છાલ દૂર ના કરો.
વાળને કાળા બનાવો :
જો તમારા વાળ પર સફેદીની પરત છવાઈ ગયેલી છે તો તમે બટાકાની છાલને અડધો લિટર પાણીમા ઉકાળો અને જ્યારે આ પાણી બે ચમચી જેટલુ થઈ જાય ત્યારે તેને ઠંડુ કરી અને વાળમાં લગાવો.જો તમે આ ઉપાય અવારનવાર અજમાવશો તો તમને તમારા વાળની પ્રાકૃતિક કાળાશ અવશ્યપણે પ્રાપ્ત થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત