દેશી ઘી નાભિ પર લગાવવાથી શરીરને લગતી બધી જ બીમારીઓ થશે દૂર, વાંચો આ લેખ અને જાણો…
મિત્રો આપણા શરીર ના દરેક અંગને એક અલગ મહત્વ હોય છે તેવી જ રીતે નાભી પણ આપણા શરીરનો એક અંગ છે. એક બાળક એની માતા ના પેટમાં હોય છે ત્યારે નાભિની મદદથી જ ખોરાક ખાય છે અને નાભિની મદદથી માતા સાથે જોડાયેલું હોય છે મિત્રો આજના આ લેખમાં અમે તમને નાભિ વિશે થોડી રસપ્રદ વાત કરવાના છીએ.
નાભિ આપણા શરીરનું એક મહત્વનો ભાગ છે. મનુષ્યના શરીર ના દરેક ભાગ નાભિ સાથે જોડાયેલા હોય છે, નાભીમાં ચપટીભર રોજ બે ઘીનાં ટીપાં લગાવવાથી આપણે ઘણી બધી બીમારીઓ માંથી બચવા માટે સક્ષમ બનીએ છીએ. આ નેચરલ થેરાપીથી ઘણી બધી બીમારીમાંથી ઠીક થઈ શકીએ છીએ.
નાભિ પર ફક્ત ઘી લગાવવાથી ત્વચાને લગતી ઘણી બધી બીમારીઓમાં રાહત મળે છે, આવી રીતે જો નાભિ ઉપર ઘી લગાડવામાં આવે તો આપણે ઘણી બધી બીમારીઓ થી બચી શકીએ છીએ. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ નાભીમાં સિત્તેર હજારથી પણ વધારે રક્તવાહિનીઓ હોય છે.
જો તમને ઘુંટણના દુખાવા ની સમસ્યા હોય તો દેશી ઘી ને ગરમ કરી નાભિ પર લગાવો આ ઉપાય કરવાથી તેની સીધી અસર ઘૂંટણના દુખાવા પર પડશે અને આદુ ખાવાથી તરત જ રાહત મળી જશે જો મિત્રો ડૂંટી ઉપર ઘી લગાવીને માલિશ કરવામાં આવે તો આપણી ચામડી પર ઘણી બધી અસર થાય છે.
નાભિ પર ઘી લગાવા ના એક બીજો ફાયદો છે જે સીધો હોઠ સાથે જોડાયેલો છે ઠંડી ની ઋતુમાં જે લોકોના હોઠ ફાટી જાય છે, તેવા લોકો રોજ રાતે નાભિ ઉપર ઘી થી માલિશ કરે તો સવાર સુધીમાં હોઠ એકદમ મુલાયમ થઈ જશે. વાળ ની સમસ્યામાં પણ ખૂબ જ લાભ થાય છે.
રાત્રે સુતા પહેલા ડુંટી પર દેશી ઘી લગાડવામાં આવે તો વાળ પર તેની સારી અસર પડે છે, અને વાળ મજબૂત બને છે, અને વાળ ખરવાની સમસ્યા પણ બંધ થઈ જાય છે મિત્રો ઉંમર વધવાની સાથે જ ઘણા વૃદ્ધ લોકોને હાથ-પગમાં ધ્રુજારી આવવાનું ચાલુ થશે. જેના કારણે વૃદ્ધ લોકો ને ખૂબ જ સમસ્યા થાય છે.
એટલા માટે નાભિમાં ઘી લગાડવામાં આવે અને નાભિ ની આજુબાજુ ઘી થી માલિશ કરવામાં આવે તો શરીરમાં થતી ધ્રુજારી માં ખૂબ જ લાભ મળે છે, ઘણા લોકોને ચહેરા પર ખીલ અને ડાઘ ધબ્બા થયેલા હોય છે, જેના કારણે તેમના ચહેરા ની સુંદરતા ઓછી થવા લાગે છે.
ખીલ અને દાગ-ધબ્બા ની સમસ્યા માટે યુવાન લોકો ઘણી દવાઓ અને કોસ્મેટિક વાપરતા હોય છે, છતાં પણ તેમને રાહત મળતી નથી તેથી જો રાત્રે ઊંઘતા પહેલા ડુંટી માં દેશી ઘી લગાડવામાં આવે તો ચહેરાની સુંદરતામા ચાર ચાંદ લાગી જાય છે.