Site icon News Gujarat

ડૉક્ટરની પત્નીના આપઘાતની સુસાઈડ નોટમાં થયો મોટો ઘટસ્ફોટ, સાંભળીને તમે કહેશો-આને પતિ નહીં પાપી કહેવાય

હાલમાં એક ખરતનાક ઘટના સામે આવી હતી અને હવે એ કેસમાં કંઈક અજીબ ખુલાસો પણ થયો છે કે જેના પછી લોકોમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ જે કેસ સામે આવ્યો હતો કે ડોક્ટરની પત્નીએ આપઘાત કર્યો હતો, હવે પોલીસના હાથમાં મૃતકની 10 પાનાની સુસાઈડ નોટ મળી છે અને સ્યૂસાઈડ નોટમાં પતિ, સાસુ, સસરા અને નણંદ પર માનસિક ત્રાસ આપવાનો ઉલ્લેખ કરીને સાથે જ પતિની કાળી કરતૂતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને હવે બધું ખુલ્લુ પડતા આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

image source

આ વાત એવી હતી કે અમદાવાદના ઘાટલોડિયાના ઓર્થોપેડિક તબીબ હિતેન્દ્ર પટેલની પત્નીએ આપઘાત કર્યો હતો હવે આ જ કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે.

image source

તો હવે પછીના ખુલાસાની વાત કરવામાં આવે તો આ કેસને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે એ જ અરસામાં મૃતકની વધુ એક સ્યૂસાઈડ નોટ મળી આવી છે. આ વખતે પોલીસને 10 પાનાની સ્યૂસાઈડ નોટ મળી આવી અને જેના લીધે તાંડવ મચી ગયું છે. જો આ સ્યૂસાઈડ નોટ વિશે વાત કરવામાં આવે તો એમાં પતિ, સાસુ, સસરા અને નણંદ પર માનસિક ત્રાસ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સાથે જ કહેવામાં આવ્યું કે પતિ નશો કરીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતોવ હતો. ત્યારે હવે પોલીસે કેસની ગંભીરતા સમજીને સાસુ સુભદ્રાબેન, સસરા મનુભાઈ, નણંદ દીપુ પટેલ સામે પણ ફરિયાદ કરી છે.

image source

હાલની માહિતી અને જે પ્રમાણે અપરાધ કર્યો છે એ જોઈને પોલીસ દ્વારા ફરિયાદમાં ઘરેલુ હિંસા, દુષ્પ્રેરણા, સુષ્ટિ વિરુદ્ધના કૃત્યની વગેરે જેવી કલમ ઉમેરવામાં આવી છે. સમગ્ર કેસ કંઈક એવો હતો કે 9 ફેબ્રુઆરીના રોજ ઘાટલોડિયામાં રહેતા ઓર્થોપેડિક સર્જન હિતેન્દ્ર પટેલની પત્નીએ ઘરના આગણામાં જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પછી સુસાઈડ નોટમાં લખ્યું કે લગ્નની લાલચ આપીને ઘરમાં રાખ્યા બાદ શારીરિક સંબંધ બનાવ્યા હતા. હિતેન્દ્રએ તેની ઇચ્છા પૂરી કરવા મારી સાથે લગ્નનું નાટક કર્યું હતું.

આગળ પત્ની લખે છે કે જેની જ એની ઈચ્છા પૂરી થતાં મને કાઢી મૂકી હતી અને મારા મરવાનું કારણ હિતેન્દ્ર છે. આ બધું પત્નીએ પોતાના શરીરના ડાબા પગના સાથળ પર પેનથી સ્યુસાઈડ નોટ લખી હતી. જો છ મહિનાના લગ્ન જીવનની વાત કરીએ તો એમાં પણ સતર પ્રકારના ડખા જોવા મળ્યા હતા. પતિ હિતેન્દ્રએ 3 મહિના બાદ તેના પીયર મોકલી દીધી હતી. જેથી પતિએ શારીરિક સંબંધ બાંધવા તેની સાથે લગ્નનું નાટક કર્યું હોવાનું સુઈસાઈડ નોટમાં મૃતકે લખ્યું હતું. આપઘાત પહેલાં લખેલી સુસાઈડ નોટમાં પણ મોતનો જવાબદાર હિતેન્દ્રને જ ઠેરવવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version