જો પર્સમાં રાખશો આ વસ્તુઓ, તો ક્યારે નહિં ખૂટે પૈસા

પૈસાની તંગીથી મળશે છુટકારો, પર્સમાં રાખો આ વસ્તુઓ

image source

દરેક વ્યક્તિ પૈસા મુકવા માટે પર્સનો ઉપયોગ કરે છે અને ઈચ્છે છે કે એનું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે અને એને ક્યારેય આર્થિક તંગીનો સામનો ન કરવો પડે. એટલા માટે ઘણા લોકો પોતાના પર્સમાં અમુક એવી વસ્તુઓ રાખે છે જે એમના માટે લકી સાબિત થતી હોય છે.

image source

આજે અમે પણ તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને પર્સમાં રાખવાથી તમને ક્યારેય પૈસાની તંગી નહિ પડે અને ક્યારેય આર્થિક સંકળાશનો સામનો પણ નહીં કરવો પડે. તો ચાલો જાણીએ એવી વસ્તુઓ વિશે.

વાઇટ સ્ટોન.

image source

વાઇટ સ્ટોન પર્સમાં રાખવાથી તમે તમારા કામ પ્રત્યે હંમેશા પોઝિટિવ રહો છો. તમારું મન હંમેશા શાંત રહે છે અને વગર થાકયે તમે તમારું કામ સારી રીતે કરવાના વિચારમાં રહો છો.સ્વાભાવિક છે કે આવા વિચારો તમને હંમેશા સફળતાનાં રસ્તે જ લઈ જશે.

ગોમતી ચક્ર

image source

ફક્ત ગોમતી નદીમાં મળતું આ રત્ન તમારા માટે સારા ભાગ્યના દરવાજા ખોલી દે છે. અમુક લોકો હોળી અને દિવાળીના તહેવારમાં આ રત્નની પૂજા કરવું શુભ માને છે. ગોમતી ચક્રને પર્સમાં રાખવાથી પૈસા સંબંધિત તકલીફો દૂર થઈ જાય છે. જો તમે આ ગોમતી ચક્રને ચાંદીની સિંદૂરથી ભરેલી ડબ્બીમાં મુકો છો તો એને તમારા માટે શુભ માનવામાં આવે છે. બિઝનેઝમાં સફળતાથી લઈને નોકરીમાં પ્રમોશન અપાવવા માટે આ રત્ન તમારી ખૂબ જ મદદ કરે છે.

ઓપલ સ્ટોન.

image source

આ સ્ટોનને પર્સમાં રાખવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે ,એટલું જ નહીં તમારા લોકો સાથે સંબંધો પણ સારા થાય છે. જે લોકો સંગીત, ચિત્રકલા, નૃત્ય અને થિયેટર જેવા કલાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા હોય એમના માટે આ સ્ટોન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

પીપળાનું પાન.

image source

જો તમારા પૈસા જરૂરિયાતથી વધારે ખર્ચ થતા હોય તો પોતાના પર્સમાં એક પીપળા પાન જરૂર મુકો. આવું કરવાથી તમારી આવકમાં ઘણો જ વધારો થાય છે. અને જીવનમાં તમને ક્યારેય પૈસાની તંગી નહિ લાગે

સૂકું નારિયેળ.

image source

સૂકા નારિયેળને પર્સમાં રાખવાથી લાભ થાય છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત જેવી રીતે શ્રીફળ વધેરીને કરવામાં આવે છે એવી જ રીતે જો તમે દરરોજ નારિયેળનો એક ટુકડો પોતાની પાસે રાખો તો તમારા દ્વારા શરૂ કરવામાં આવેલું કોઈપણ કાર્ય હંમેશા સફળ થાય છે.જો તમે પણ ઇચ્છતા હોય કે તમને પૈસાની અછત ક્યારેય ન પડે તો તમારા પર્સમાં એક નાનો નારિયેળનું ટુકડો ચોક્કસ મુકો.

source : dailyhunt

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત