સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની હંમેશા કેબિનેટ મંત્રી બનનાર રામવિલાસ પાસવાનનું 74 વર્ષની જૈફ વયે નિધન
આજે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાનનું નિધન થયું છે. આ વાતની જાણકારી તેમના પુત્ર ચિરાગ પાસવાને આપી હતી. ચિરાગ પાસવાને ટ્વીટ કર્યું હતું કે તેના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા.
જણાવી દઈએ કે રામવિલાસ પાસવાનને થોડા દિવસથી હાર્ટ સંબંધિત સમસ્યા હતી. જેના બાદ તેમનું 4 ઓક્ટોબરના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી તેઓ સારવાર હેઠળ હતા. જ્યાં તેમણે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
पापा….अब आप इस दुनिया में नहीं हैं लेकिन मुझे पता है आप जहां भी हैं हमेशा मेरे साथ हैं।
Miss you Papa… pic.twitter.com/Qc9wF6Jl6Z— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) October 8, 2020
74 વર્ષીય રામ વિલાસ પાસવાનના નિધન અંગે પણ ચિરાગ પાસવાને ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું હતું કે, “પાપા હવે તમે આ દુનિયામાં નથી રહ્યા. પરંતુ મને ખબર છે તમે જ્યાં પમ હશો મારી સાથે રહેશો.. મિસ યુ પાપા.”
I am saddened beyond words. There is a void in our nation that will perhaps never be filled. #RamVilasPaswan ji’s demise is a personal loss. I have lost a friend, valued colleague and someone who was extremely passionate to ensure every poor person leads a life of dignity: PM pic.twitter.com/Er5rv0GjZu
— ANI (@ANI) October 8, 2020
આ ટ્વીટ સાથે ચિરાગ પાસવાને તેના પિતા સાથેની એક સુંદર તસવીર પણ શેર કરી છે. જેમાં ચિરાગ રામવિલાસ પાસવાને વહાલ કરતાં જોવા મળે છે.
पिछले कई दिनो से पापा का अस्पताल में इलाज चल रहा है।कल शाम अचानक उत्पन हुई परिस्थितियों की वजह से देर रात उनके दिल का ऑपरेशन करना पड़ा।ज़रूरत पड़ने पर सम्भवतः कुछ हफ़्तों बाद एक और ऑपरेशन करना पड़े।संकट की इस घड़ी में मेरे और मेरे परिवार के साथ खड़े होने के लिए आप सभी का धन्यवाद।
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) October 3, 2020
રામવિલાસ પાસવાનની સારવાર દિલ્હીની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ વાતની જાણ પણ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને કરી હતી. તેણે ટ્વીટમાં એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે થોડા દિવસમાં તેના પિતાની સર્જરી કરવામાં આવશે. જો કે આ સર્જરી પણ તેમનો જીવ બચાવી શકી નહીં.
पिछले कई दिनो से पापा का अस्पताल में इलाज चल रहा है।कल शाम अचानक उत्पन हुई परिस्थितियों की वजह से देर रात उनके दिल का ऑपरेशन करना पड़ा।ज़रूरत पड़ने पर सम्भवतः कुछ हफ़्तों बाद एक और ऑपरेशन करना पड़े।संकट की इस घड़ी में मेरे और मेरे परिवार के साथ खड़े होने के लिए आप सभी का धन्यवाद।
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) October 3, 2020
4 ઓક્ટોબરે ચિરાગ પાસવાને ટ્વીટ કરી લખ્યું હતું કે, “છેલ્લા થોડા દિવસથી પાપાની સારવાર ચાલી રહી છે. ગત રોજ સાંજે જ તેમને અચાનક તકલીફ થઈ હતી. ત્યારબાદ મોડી રાત્રે તેમને ઓપરેશન કરવું પડ્યું. ડોક્ટરોને જરૂર જણાશે તો તેમનું ફરીથી ઓપરેશન કરવામાં આવશે.”
જો કે આવું કંઈ થાય તે પહેલા જ રામવિલાસ પાસવાને અંતિમ શ્વાસ લીધા છે. કેન્દ્રીય મંત્રીના અચાનક નિધનથી રાજકીય જગતમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. નેતાઓ પણ આ અંગે દુખ વ્યક્ત કરી રહ્યા છે.
रामविलासजी के निधन से बिहार राज्य और राष्ट्रीय राजनीति में भी बड़ी रिक्तता पैदा हो गयी है। उनके साथ मेरी बहुत लम्बी और अच्छी मित्रता थी। उनका निधन मेरे लिए व्यक्तिगत क्षति है। इस दुःख की घड़ी में ईश्वर उनके परिवार एवं समर्थकों को संबल प्रदान करें। ॐ शान्ति!
— Rajnath Singh (@rajnathsingh) October 8, 2020
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત