શું તમે જાણો છો જો તમારા પગના તળિયે પણ હોય આવું ખાસ ચિન્હ, તો તમે પણ છો ભાગ્યશાળી..

મિત્રો, માનવીનુ શરીર એ એકદમ વિચિત્ર છે, તે તેની પ્રકૃતિ અને તેના સ્વભાવ સાથે સંકળાયેલી કોઈપણ વાત છુપાવતા નથી. તમે શું વિચારો છો? તથા તમારુ ચારિત્ર્ય અને વ્યક્તિત્વ કેવુ છે? તે બધી જ બાબતો તમારુ શરીર ખૂબ જ સરળતાથી અન્ય લોકોને જણાવી શકે છે.

image source

સમુદ્રવિજ્ઞાનની સાથે-સાથે હવે તો અનેકવિધ વૈજ્ઞાનિક વિશ્લેષણ પણ થઇ રહ્યા છે, જેના આધારે માનવના શારીરિક અંગો પરથી તેના સ્વભાવનુ મૂલ્યાંકન કરી શકાય છે. આપણી પાસે સમુદ્રશાસ્ત્ર પર આધાર રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, જે આપણા દેશની સૌથી જૂની વિદ્યાઓમાથી એક છે, તેનો પાયો વર્ષો વર્ષો પહેલા નાખી દેવામા આવ્યો હતો.

image source

આપણે સૌ આ વાતને ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, જ્યારે પણ બાળકનો જન્મ થાય છે, ત્યારે તેના શરીર પર અમુક વિશેષ પ્રકારના નિશાનો હોય છે, જે તેના જન્મ સમયથી જ તેના શરીર પર હોય છે, તેને આપણે અંગ્રેજી ભાષામા “બર્થ માર્ક” તરીકે પણ ઓળખીએ છીએ. આ નિશાન તમારા આખા શરીરના કોઈપણ ભાગ પર તમને જોવા મળી શકે છે.

image source

આપણા સમુદ્રવિજ્ઞાન મુજબ શરીર પર જન્મ સમયથી રહેલા આ ચિહ્નો અમુક વિશેષ સંકેતો આપે છે, જેની સહાયતાથી આપણે આપણા આવનાર ભવિષ્ય વિશે માહિતી મેળવી શકીએ છીએ. આજે આ લેખમા અમે તમને એક વ્યક્તિના પગના તળિયા પર બનેલા અમુક વિશેષ સંકેત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વિશ્વના ફક્ત અમુક જ લોકોના પગમા જોવા મળે છે. જે લોકોના પગના તળિયામા આ વિશેષ સંકેત હોય છે, તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ જે કોઈપણ વ્યક્તિના પગમા શંખની નિશાની જોવા મળે છે, તે ખૂબ જ વધારે ભાગ્યશાળી અને બુદ્ધિશાળી હોય છે. આવા લોકોને શ્રીમંત બનતા કોઈપણ અટકાવી શકતુ નથી. આ સિવાય જે લોકોના પગના તળિયા પર શંખનુ નિશાન જોવા મળે છે, તે લોકો જ્ઞાનનો વિશાળ ભંડાર ધરાવતા હોય છે, આ લોકો બોલવાનુ ખુબ જ વધુ પડતુ પસંદ કરતા હોય છે.

image source

અમુક પ્રકારના લોકોના પગના તળિયામા માછલીનુ નિશાન જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જે કોઈપણ વ્યક્તિના પગના તળિયામા માછલીનુ નિશાન હોય તો તે ફરવાનુ ખુબ જ પસંદ કરે છે. આ જાતકો તેમની પરિશ્રમના બળે જીવનની ઊંચાઈને સ્પર્શે છે. પગના મૂળના પગના તળિયા પર, કમળનુ પુષ્પ, શંખ, છત્ર, તલવાર, સાપ, ધ્વજ જેવા શુભ ચિહ્નો છે.

image source

આ લોકો રાજાની જેમ જિંદગી જીવે છે તો તેના જીવનમા ક્યારેય પણ કોઈપણ વસ્તુની કમી હોતી નથી. તેમનુ ભાગ્ય હંમેશા તેમનુ સમર્થન કરે છે અને આ સાથે જ આવા લોકોને દયા અને ઉદારતાના પ્રતીકો માનવામા આવે છે. તે હંમેશા જરૂરિયાતમંદોની સહાયતા માટે ઉભા રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ