ખારકીવમાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સને યુક્રેન સેના દ્વારા માનવ ઢાલ બનાવી રશિયાના આરોપો વચ્ચે ભારતના લોકોને રાહતની ખબર આપી છે. ખારકીવમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે રશિયા 6 કલાક સુધી યુદ્ધ રોકવા માટે તૈયાર થયું છે, ત્યાં ફસાયેલા ભારતીય લોકોને સુરક્ષિત ખારકીવથી બહાર કાઢી યુક્રેન આજુબાજુના દેશોન બોર્ડર સુધી પહોંચવા માટે લેવામાં આવ્યો છે.
ગઈકાલે રાત્રે PMએ પુતિન સાથે વાત કરી હતી
The Russians apparently agreed to a six hour window for allowing safe passage to all Indians in Kharkiv before an all-out assault begins tonight . The deadline is 2130 IST, about 3 hours from now. #UkraineWar
— Nitin A. Gokhale (@nitingokhale) March 2, 2022
જણાવી દઈએ કે બુધવારે રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિએ પીએમને કહ્યું હતું કે રશિયા દરેક સંભવ મદદ કરવા તૈયાર છે. યુક્રેનની સેના ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીઓનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે.
When nations like China, USA, UK were scared to enter Ukraine, India managed to evacuate over 60% of its citizens from Ukraine
Now Indian PM spoke to Putin & managed to stop the war for over 6 hours so that all Indian students can reach a safe place
That's the power of Modi ji
— Mahesh Vikram Hegde 🇮🇳 (@mvmeet) March 3, 2022
પુતિને વિશ્વાસ અપાવ્યો હતો
પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન વ્લાદિમીર પુતિને ખાતરી આપી હતી કે ભારતીય વિદ્યાર્થીઓને યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢીને ભારત મોકલવા માટે તમામ જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે. રશિયન સેના આ દિશામાં તમામ પ્રયાસો કરશે. તેમણે ભારતીય વિદ્યાર્થીઓના તાત્કાલિક બચાવ માટે રશિયન આર્મી દ્વારા ખાર્કિવથી રશિયા સુધી સુરક્ષિત કોરિડોર બનાવવાની પણ વાત કરી હતી. બીજા જ દિવસે, રશિયાએ 6 કલાક માટે યુદ્ધ રોકવા માટે સંમતિ આપી છે.
India today managed to stop THE WAR for 6 hours in #Kharkiv to let rescue Indian students.
Power of Indian Diplomacy 🇮🇳 #OperationGanga #indiansinkharkiv #RussiaUkraine pic.twitter.com/kShjVQacYh
— Organiser Weekly (@eOrganiser) March 2, 2022
ખાર્કિવમાં હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ફસાયેલા છે
તમને જણાવી દઈએ કે યુક્રેનના શહેર ખાર્કિવમાં હજુ પણ હજારો વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીયોને બહાર જવાની મંજૂરી નથી.