શું આપ આપની સાસુથી હેરાન થઈ રહ્યા છો તો આપે કરવા જોઈએ આ એક મંત્રના જાપ, આ મંત્રના જાપ કરવાથી ઈશારાઓ પર નાચશે સાસુ.
એક જ ઘરમાં રહેતી બે મહિલાઓની વચ્ચે લડાઈ- ઝઘડા જરૂરથી થાય છે. તે પછી માં- દીકરી હોય કે પછી નાની- મોટી બહેનો હોય કે પછી જુડવા બહેનો હોય એટલ નહી, ભાભી- નણંદ હોય કે પછી દેરાણી- જેઠાણી હોય ફોઈ- ભત્રીજી હોય તો પણ મહિલાઓના આવા સંબંધોમાં પણ ઝઘડા જોવા મળી જ જાય છે. એમાં પણ ખાસ કરીને સાસુ અને વહુની વચ્ચે લડાઈ- ઝઘડા જરૂરથી થાય જ છે.
ભલેને પછી વહુ કેટલી પણ સારી કેમ ના હોય કે પછી સાસુ પણ ગમે તેટલી સારી કેમ ના હોય. એવામાં આજકાલની મોટાભાગની દરેક વહુ એવું જ ઈચ્છે છે કે, તેમની થનાર સાસુ કે પછી તેમની જે સાસુ છે એ તેમના વશમાં રહે અને તેઓ જે પણ બોલે તેવું જ તેમની સાસુ કરે. આવી સ્થિતિમાં આજે અમે આપને એક એવા મંત્ર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી આપ પોતાની સાસુને પોતાના વશમાં રાખી શકશો અને આપ જે પણ બોલશો આપની સાસુ તેવું જ કરશે.
કરો આ એક મંત્રનો જાપ.:
સાસુને વશીકરણ કરવા માટે વશીકરણ ક્ષેત્રમાં આ મંત્ર ઘણો પ્રચલિત છે અને આ મંત્રનો જાપ કરવાથી આપની સાસુ આપના વશમાં આવી જાય છે. સાસુને વશમાં કરવાનો આ મંત્ર.: ‘અમે જાલા મિલેલ ફલે તત્ર પ્રવેશા.’
આપે આ મંત્રનો જાપ કરવાથી આપની સાસુ આપના વશમાં આવીને લડાઈ- ઝઘડા બંધ કરી દેશે. એટલું જ નહી આ સાથે જ આપે ધ્યાન રાખવું જોઈએ કે, આ મંત્રના જાપ આપે દરરોજ દિવસના પહેલા પ્રહર અને ત્રીજા પ્રહરમાં આ મંત્રના જાપ કરી લેવા જોઈએ અને આ મંત્રના જાપ આપે સતત ૨૧ દિવસ સુધી નિયમિત રીતે કરવા ત્યારે જ આપને આ મંત્ર જાપ કરવાનો લાભ થઈ શકે છે.
સાસુ વશીકરણ મંત્રના જાપ આપે સ્નાનાદી કાર્ય પૂર્ણ કરી લીધા પછી જ મંત્ર જાપ કરશો તો જ આપને લાભ થશે નહિતર આપને સાસુ વશીકરણ મંત્ર જાપ કરવાના કોઈ લાભ થશે નહી. જો આપ ભૂલથી પણ સાસુ વશીકરણ મંત્રના જાપ કરવામાં ભૂલ કરશો તો તે ભૂલ આપના માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે, આપે આ સાસુ વશીકરણ મંત્રનો જાપ કરતા સમયે વિશેષ ધ્યાન રાખવું અને યોગ્ય રીતે સાસુ વશીકરણ મંત્રનો જાપ કરવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત