7 વર્ષમાં 7 વાર ખોટી રીતે ગર્ભવતી થઈ આ સ્કુલ ટીચર કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો
સામાન્ય રીતે આપણે કોઈ પણ ગર્ભવતી સ્ત્રીને જોઈએ છીએ ત્યારે તેને આરામ આપવાનો પ્રયત્ન કરવા માટે આ ગર્ભવતી મહિલાની આસપાસની અજાણી વ્યક્તિ પણ મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે.
ઉપરાંત ગર્ભવતી મહિલાઓ માટે ટ્રેન, બસ અને અન્ય જગ્યાઓ પર પ્રાથમિકતા આપવામાં આવે છે અને આ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે, ગર્ભવતી મહિલાને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહી. આ સાથે જ નોકરી કરતી મહિલાઓ માટે પણ કેટલાક ખાસ નિયમોની પણ જોગવાઈ કરવામાં આવી છે. તે પછી કોઈ મહિલા સરકારી નોકરી કરી રહી હોય કે પછી કોઈ ખાનગી કંપનીમાં કામ કરી રહી હોય.
કેટલાક સમય પહેલા જો મહિલા નોકરી કરી રહી હોય અને તેના લગ્ન થઈ ગયા હોય તો તેને ગર્ભવતી થતા પહેલા નોકરી છોડી દેવી પડે છે કે પછી પરણિત મહિલાઓને નોકરી મેળવવામાં પણ તકલીફોનો સામનો કરવો પડે છે. જેના લીધે મહિલા જ્યાં કામ કરતી હોય છે તે કંપનીને અને સરકારી નોકરીમાં કામ કરતી મહિલાઓ માટે ગર્ભવતી થાય ત્યારે કેટલીક ખાસ જોગવાઈ કરી દેવામાં આવી છે. જેના કારણે મહિલાને ગર્ભવતી થયા પછી પોતાની નોકરી ગુમાવવાની ભય રહેતો નથી. તેમજ કંપનીને પણ પોતાના કાબેલ કર્મચારીને ગુમાવવા પડતા નથી.
પરંતુ શું આપ જાણો છો કે, મહિલાને ગર્ભવતી થયા પછીના ફાયદા મેળવવા માટે કોઈ મહિલા માતૃત્વ સાથે ચેડા પણ કરી શકે છે.? જી હા, આજે અમે આપને આવા જ બનાવ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં એક મહિલાએ ગર્ભવતી ના હોવા છતાં પણ ગર્ભવતી હોવાનું નાટક કર્યું.
૭ વર્ષમાં ૭ વાર ગર્ભવતી થઈ ગઈ છે આ સ્કુલ ટીચર કારણ જાણીને આપને નવાઈ લાગશે. :
અક્ષરા એક સ્કુલ ટીચર છે તેને સાંભળ્યું છે કે, એક માતાએ બે બાળકો વચ્ચે ૩ વર્ષનું અંતર રાખવું જોઈએ, પરંતુ એવી સ્કુલ ટીચર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે ૭ વર્ષમાં ૭ વાર ગર્ભવતી થઈ ગઈ છે.
આ ઘટના બિહારની એક ટીચર કહે છે કે, જો કે, ૭ વર્ષમાં ૭ વાર ગર્ભવતી થઈ ગઈ છે પરંતુ આ ટીચર હકીકતમાં ગર્ભવતી થઈ હતી નહી. પરંતુ ફક્ત ગર્ભવતી હોવાનું નાટક કરી રહી હતી.
પરંતુ આ ટીચરનું ગર્ભવતી હોવાનું નાટક એક ખાસ ઈરાદાને સિદ્ધ કરવા માટે કર્યું છે. ખરેખરમાં આ ટીચર પોતાના ગર્ભવતી હોવાનું કહીને સ્કુલમાં રજા પાડી દેતી હતી. તે પણ ખુબ જ લાંબા સમય માટે અને ઘરે બેસીને તેને પગાર મળી રહ્યો હતો તેને સ્કુલમાં ના આવવું પડે એટલા માટે આ સ્કુલ ટીચરે આવું કરી રહી હતી.
સ્કુલના પ્રસાશને પણ ૧૯ વર્ષની ઉમરથી આ ટીચર મુર્ખ બનાવી રહી હતી, પરંતુ હવે જયારે પ્રશાસનને આ વાતની ખબર પડી છે તો એના માટે સ્કુલના પ્રશાસનએ કાયર્વાહી શરુ કરી દેવામાં આવી છે.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત