બધી સમસ્યાઓને દૂર કરવા કરો સોપારીના આ 6 અનોખા ઉપાયો, આ વાતને ના છોડતા કાલ પર…

જ્યારે પણ હિન્દુ ધર્મમાં પૂજા થાય છે ત્યારે સોપારીનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં કોઈ પણ પ્રસંગ પેહલા સોપારીની પૂજા કરવામાં આવે છે.

image source

ગણપતિ બાપ્પાને આ સોપારી ખુબ જ પ્રિય છે.ગણેશજી શુભ લાભના દેવ પણ છે.તેથી,જો તમે સોપારીનો કોઈ ઉપાય કરો છો,તો માત્ર ગણેશજી જ નહીં,પરંતુ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.આ રીતે,તમારી દૈનિક સમસ્યાઓની સાથે,પૈસા સંબંધિત સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે.

તો ચાલો જાણીએ એક પછી એક સોપારીના બધા ઉપાયો.

ધનના લાભ માટે

image source

જો ઘરમાં પૈસા સાથે સંબંધિત કોઈ સમસ્યા છે,તો સોપારીનો આ ઉપાય તમારા કામને સરળ બનાવશે.સૌ પ્રથમ તમે સોપારી લો અને તેના પર જનોઈ બાંધી લો.આ રીતે,તે અખંડિત સોપારી ગણેશજીનું સ્વરૂપ બનશે.હવે તમારે તેની પૂજા કરવી પડશે.આ પછી, તેના પર એક લાલ દોરો બાંધીને તેને તિજોરીમાં રાખો.આ કરવાથી, તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ થશે અને પછી તમારા ઘરમાં પૈસાની કમી રહેશે નહીં.

ધંધાના વિકાસ કરવા માટે

image source

હમણાં લોકબંધીના કારણે દરેકનો વ્યવસાય અટકી ગયો હતો.હવે થોડી છૂટ મળી રહી છે.આવામાં,આ ઉપાય તમને તમારા વ્યવસાયને વધારવામાં મદદ કરશે.શનિવારે પીપળાના ઝાડ પર એક સિક્કો અને સોપારી રાખો અને તેની પૂજા કરો.બીજા દિવસે પીપળાનું પાન તોડી નાખો.હવે તેમાં સિક્કો અને સોપારી રાખો.તે બધાને લાલ દોરાથી બાંધો પછી તેને વેપારની જગ્યાએ,તિજોરીમાં અથવા ધન સંગ્રહની જગ્યાએ રાખી દો. થોડા જ સમયમાં તમારો વ્યવસાય ઘણો આગળ વધી જશે.

મુશ્કેલીઓના નિવારણ માટે

image source

પાન પર કંકુ અને ઘી વડે સ્વસ્તિકનું નિશાન બનાવો.હવે તેના પર લાલ દોરા પર વીંટળાયેલી સોપારી રાખી તેની પૂજા કરો.આ કરવાથી તમારા ઘરના પરિવારની બધી સમસ્યાઓ મૂળમાંથી દૂર થઈ જશે.આ સાથે તમારું નસીબ પણ ખુલશે.

સફળતા માટે

image source

લાખો પ્રયત્નો છતાં પણ જો તમારું કોઈ પણ કામ પૂર્ણ ન થયું હોય,તો પછી આ ઉપાય અપનાવો.કામ પર જતા હોય ત્યારે તમારા પર્સમાં બે લવિંગ અને એક સોપારી રાખો.કામ કરતી વખતે આ લવિંગને તમારા મોંમાં રાખો. ત્યારબાદ જયારે કામ કરીને પાછા આવો ત્યારે ગણેશજીની સામે પૂજાસ્થળમાં સોપારી મૂકો.હવે તે સોપારીની પૂજા કરો.તમને જલ્દી કામમાં સફળતા મળશે.

લગ્ન માટે

image source

સોપારી ઉપર અબીલ નાંખો અને તેને ચાંદીની પેટીમાં મુકો.હવે તેને પૂર્ણ ચંદ્રના દિવસે પૂજાસ્થળમાં સ્થાપિત કરો. તેની નિયમિત પૂજા પણ કરો.આ કરવાથી,તમારા લગ્નમાં આવતી દરેક અંતરાય દૂર થઈ જશે.ટૂંક સમયમાં તમારા ઘરે શરણાઈ વાગશે.

સુરક્ષા માટે

image source

જો કોઈ તમારા ઘરથી દૂર જઈ રહ્યું છે અને તમે તેમનું રક્ષણ ઈચ્છો છો,તો અપનાવો આ ઉપાય.વ્યક્તિ બહાર ગયા પછી ભગવાનની પાસે સોપારી મૂકો અને અને તેમની સ્વસ્થ પાછા આવવાની પ્રાર્થના કરો.હવે આ સોપારી તુલસીના કુંડામાં દાટી દો.જ્યારે વ્યક્તિ પાછો આવે,ત્યારે તેને ધોઈ નાખો અને તેને મંદિરમાં અર્પણ કરી દો.આ સિવાય તમે તમારા હવન કુંડામાં તુલસીના પાંદડાને 7 વાર તમારા પરથી ઉતારીને નાખી શકો છો.આ દ્વારા, તમારી પર આવેલી બધી આફતો દૂર થશે.

source : dailyhunt

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત