આ પક્ષીની પાંખનો આ ઉપાય તમને બનાવશે ભિખારીમાંથી કરોડપતિ, જાણો કેવી રીતે કરશો ઉપાય..

મિત્રો, તમે ઘણા લોકો પાસે આ વાત સાંભળી હશે કે, જો ઘરમા મોરના પીંછા રાખવામા આવે તો તે શુભ ગણાય છે અને તેને ઘરમા રાખવાથી આપણને અનેકવિધ લાભ પણ થાય છે પરંતુ, આજે આ લેખમા અમે તમને મોરના પીંછા વિશે કે તેને રાખવા વિશેની સલાહ આપવા ઈચ્છતા નથી પરંતુ, આજે અમે તમને એક અન્ય પક્ષી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના પંખ પણ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે, તો ચાલો જાણીએ આ વિશે.

image source

તમને જણાવી દઈએ કે, જો તમે તમારા ઘરના અમુક ખૂણામા કબૂતરના પીંછા મૂકશો તો તમારા ઘરમા રહેલી આર્થિક અને નાણાકીય સમસ્યાઓ તુરંત દૂર થઈ જશે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, કબૂતર એ એક એવુ પક્ષી છે કે, જે તમારા ઘરમા ગરીબી લાવે છે પરંતુ, એ વાત પણ વાસ્તવિક છે કે, જો તમે આ પક્ષીના પીંછા ઘરમા રાખો તો તમે અઢળક સંપત્તિ મેળવી શકો છો.

image source

આ જાણીને તમને પણ નવાઈ લાગશે પરંતુ, આ વાત સંપૂર્ણપણે વાસ્તવિક છે કે, કબૂતરનુ એક પીંછું તમને કરોડપતિ બનાવી શકે છે. તમારે આ મિટે ફક્ત એક નાનો એવો ઉપાય કરવાનો છે. આ પક્ષીને શાંતિનુ પ્રતીક માનવામા આવે છે અને તેને સંપત્તિનુ પ્રતીક પણ માનવામા આવે છે.

image source

શાસ્ત્રોમા આ પક્ષીને લક્ષ્મી માતાના ભક્ત પણ માનવામા આવે છે અને જો તમે તમારા ઘરના અમુક ભાગોમા કબૂતરોના પંખ મૂકો છો, તો તે તમારા ઘરમા ધનવૃદ્ધિ લાવી શકે છે. આ સિવાય કબૂતરના પંખને સફેદ કપડામાં મૂકો અને તેના પર લાલ દોરો બાંધો અને પછી તેને તમારી છાતીમા મૂકો તો પછી તમારા ઘરમા ક્યારેય પણ નાણાકીય અછત સર્જાશે નહિ.

આ ઉપાય અજમાવવા માટે સૌથી પહેલા તો તમારે કબૂતરની પાંખો લઈને પછી તે પાંખોને સફેદ કપડામાં મુકવી અને તેના પર લાલ દોરો તમારી છાતીમાં મૂકો. આ સિવાય તમારા ઘરની તિજોરીના ચાર ખૂણામા ફક્ત કબૂતરની પાંખો મૂકો જેથી, તમારા પર રહેલુ તમામ કરજ ઉતારી જશે અને તમારા ઘરમા ક્યારેય પણ નાણાની અછત સર્જાશે નહિ.

image source

જે ઘરમાં કબૂતરો હોય છે ત્યા પુષ્કળ સકારાત્મક ઊર્જા હોય છે અને જો તમે તેની પાંખો રાખો છો, તો તમારા ઘરમા ક્યારેય આર્થિક સમસ્યાઓ ઉદ્ભવતી નથી. તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર કરવા માટે કબૂતરની ત્રણ પાંખો લાવો અને તેમાંથી એક પાંખ તમારા ઘરના મુખ્ય રૂમની દક્ષિણ બાજુએ મૂકો. ત્યારબાદ બીજા પીંછાને રસોડામાં અને ત્રીજી પાંખને ઘરના બાથરૂમની પૂર્વ અથવા ઉત્તર દિશામાં છુપાવો. આ ઉપાય અજમાવવાથી તમારા ઘરમા ક્યારેય પણ વાદ-વિવાદ નહિ થાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ