ધનના મામલે ખૂબ જ ભાગ્યાશાળી હોય છે આ 5 રાશિના લોકો, તેમની પાસે ક્યારેય નથી આવતી દોલતની કમી
જ્યોતિષ વિજ્ઞાનમાં રાશિઓને ખાસ મહત્વ આપવામાં આવે છે. જે અંતર્ગત તમામ જ્યોતિષાચાર્ય વ્યક્તિના વર્તમાન જીવન અને તેમના આવનારા સમયનું અનુમાન લગાવતા હોય છે. આજ ક્રમમાં 5 રાશિઓને પૈસા મામલે ખૂબ જ ભાગ્યાશાળી માનવામાં આવે છે. આ રાશિઓના જાતકોની કુંડળીના સ્વામી જો શુભ સ્થિતીમાં હોય તો તેમની પાસે ધન-દોલતની ક્યારેય કમી નહીં રહે.
સિંહ- સિંહ રાશિનો સ્વામી સૂર્ય હોય છે. સૂર્ય જો કુંડળીમાં ઉચ્ચ સ્થાને અથવા શુભ ભાવમાં બિરાજતો હોય તો વ્યક્તિને ધન, દોલત અને અપાર સફળતા અને યશની પ્રાપ્તિ થાય છે. આવા લોકો ખૂબ તરક્કી કરતા હોય છે.
કુંભ-કુંભ રાશિો સ્વામી શનિ હોય છે. શનિવેદન કોઈને પણ રાજા અથવા રંક બનાવી શકે છે. જે વ્યક્તિની કુંડળીમાં શનિદેવ ઉચ્ચ સ્થિતીમાં છે અથવા તો પછી શુભ ભાવમાં બેઠેા છે, તેવા લોકો પર શનિદેવની ખાસ કૃપા રહેતી હોય છે અને તેમની પાસે ધન-દોલતની કોઈ કમી રહેતી નથી.
વૃષભ- વૃષભ રાશિનો સ્વામી શુક્ર હોય છે. શુક્ર જો કુંડળીમાં મજબૂત સ્થિતીમાં હોય તો લોકો વિલાસી જીવન વિતાવે છે. તેમની પાસે ધન, વૈભવની કોઈ કમી રહેતી નથી. આવા લોકો નોકરી અને વેપારમાં ખૂબ જ ઝડપથી તરક્કી કરતા હોય છે.
ધન- આ રાશિનો સ્વામી ગુરૂ હોય છે. ગુરૂ જો ઉચ્ચ સ્થિતીમાં હોય અથવા શુભ ભાવમાં બેઠેલો હોય તો, વ્યક્તિ જીવનમાં ખૂબ ઝડપી તરક્કી કરે છે. તેમની પાસે અપાર ધન હોય છે. તથા સમાજમાં ખૂબ જ માન- સન્માન પ્રાપ્ત કરે છે.
મિથુન-આ રાશિના સ્વામી બુધ છે. બુધ જો શુભ સ્થિતીમાં હોય તો વ્યક્તિનો ભાગ્યોદય થઈ જાય છે. આવા લોકો માટે આવકના તમામ રસ્તાઓ ખુલી જાય છે. તેમની પાસે પૈસાની કોઈ કમી નથી રહેતી. ખર્ચ વધી જાય તો, પણ એટલુ ધન રહે છે કે, તેમને તેનો કોઈ ફરક પડતો નથી. આ રાશિના લોકોને આવનારા સમયમાં એક ખાસ પ્રકારના સયોગની રચના થઈ રહી છે. તેના કારણે તેમના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમને આવનારા સમયમાં પૈસાનો વરસાદ થવાની શક્યતા છે. તે ઉપરાંત આ રાશિના લોકો સાથે કોઈપણ કાર્ય કરશે. તે ઉપરાંત ધાર્મિક બાબતોમાં તેમને પણ ખૂબ જ વધારે ઉત્સાહ જળવાઈ રહે અને ધાર્મિક કાર્યક્રમમાં આ રાશિના લોકોને ખૂબ જ વધારે લાભ થવાની શક્યતા છે. માતા લક્ષ્મીની કૃપાથી તેમના ધંધામાં સતત વધારો થાય છે. અને તેમના કારણે સમાજમાં તેમને પ્રતિષ્ઠામાં વધારો થાય છે.
ધનલાભ માટે :
પૈસા કમાવા માટે લોકો રાત-દિવસ મહેનત કરે છે. તેમ છતાં પણ પૈસાની સમસ્યા રહે છે. ઘણી વાર પૈસા ક્યાંક અટવાઈ જાય છે અને કમાયેલા પૈસા કાર્યમાં ખર્ચ થઈ જાય છે. જો તમારા જીવનમાં આર્થિક રીતે તંગી હોય તો તમે લાલ ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો રાખો અને કપૂર બાળીને દેવી દુર્ગા ને ચડાવી દો. આ ઉપરથી ધન લાભ થશે.
માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા :
જો તમારા પૈસા ખોટ ખર્ચમાં વાપરવા લાગે તો તમે સાંજના સમયે કપૂરનો દીવો પ્રગટાવો અને આખા ઘરમાં આ દીવાની ધૂપ આપો. ત્યારબાદ મા લક્ષ્મીની આરતી કરતી વખતે ઘરના મંદિરમાં રાખો. આ ઉપાયથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે.