ગુરુવારે હળદરના આ ઉપાય ખુબ અસરકાર રહેશે તમારા જીવન માટે, દુઃખ અને તકલીફો થશે દૂર…
ગુરુવાર ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે, અને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ના પતિ અને આ વિશ્વના તારણ હાર છે. તેમને ખુશ કરવાનો અર્થ એ છે કે માતા લક્ષ્મી પણ તમારા પ્રત્યે દયાળુ રહેશે. ભગવાન વિષ્ણુ ની પ્રિય વસ્તુઓમાંની એક છે હલ્દી. જે લોકો ગુરુવારે ઉપવાસ કરે છે તેઓ પણ ભગવાન વિષ્ણુ ની હળદર થી પૂજા કરે છે, અને તેમને હળદર થી તિલક કરે છે.
આ કારણોસર હળદરનું પૌરાણિક મહત્વ પણ ખાસ માનવામાં આવે છે. આજે અમે તમને હળદર સાથે જોડાયેલા પાંચ ચમત્કારિક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા નસીબને બદલી શકે છે. તેમજ ગુરુવારે હળદર નો ઉપયોગ કરવાથી તમારી કુંડળીમાં ગુરુ ની સ્થિતિ પણ મજબૂત થાય છે.
જો તમે ગુરુવારે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો તો પહેલા ગણેશજી ને કપાળ પર હળદર લગાવો અને પછી હલ્દીથી તમારા કપાળ પર તિલક લગાવો. આમ કરવાથી તમારા કામમાં કોઈ પણ અવરોધ દૂર થાય છે, અને સારા પરિણામો મળે છે.
જ્યોતિષ મુજબ જો કોઈ વ્યક્તિ ગુરુ ગ્રહ ના દોષતી પીડાય હોય તો તે વ્યક્તિ એ ગુરુવારે સવારે સ્નાન ના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ અને પૂજા સ્થળે શ્રી હરિની સામે ઘીનો દીવો પ્રગટાવો જોઈએ. તમે પીળા આસન પર બેસો અને “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર નો જાપ એકસો આઠ વાર કરવાનો, જ્યારે તમારી પૂજા પૂર્ણ થાય છે.
પછી વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો. જાપ કર્યા પછી, આ મંત્ર તમને બોલતા બોલતા કેસર નું તિલક પોતાના કપાળ પર કરવાનું રહેશે અને કેળાના ઝાડ પર પાણી ચડાવવી ધૂપ વડે તેની પૂજા કરવી પડશે. જો તમે આ ઉપાય અપનાવશો, તો તે ગુરુ ગ્રહ થી તમારા જીવનમાં આવતા કે આવવાના તમામ દોષોથી છુટકારો મેળવશે.
દેવગુરુ બૃહસ્પતિ ને પ્રસન્ન કરવા માટે ગુરુવારે ચણા ની દાળ, હળદર, પીળું કપડું, બેસનના લાડુ યોગ્ય બ્રાહ્મણ ને દાન કરો. સાથે જ ગુરુવારે કેળાના મૂળમાં હળદર છાંટીને તમારા અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે. આર્થિક સંકટો દૂર કરવા અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે વિષ્ણુ સહાસ્ત્રાનામ નો પાઠ તમારા હાથમાં પ્રકાશ અને અક્ષત થી કરો.
સાચા હૃદય થી આમ કરવાથી અને મનમાં સારી ભાવના રાખવાથી તમે આર્થિક સંકટો થી મુક્ત થઈ જશો અને તમારા બધા કાર્યો કોઈ પણ અવરોધ વિના પૂર્ણ કરી શકશો. જો તમે ઇચ્છો છો કે તમારા પરિવારમાં ખુશી રહે અને તમારા પતિ તમારી સાથે ખુશ નથી, તો ગુરુવારે તમારા આખા શરીર પર હળવું ઉબટન લગાવો. પછી હળદરના પાણી થી સ્નાન કરવાથી તમારા જીવનમાં સુખ વધે છે.