ટીવીની આ 11 સ્માર્ટી અભિનેત્રીઓ નિભાવી ચુકી છે ઓનસ્ક્રીન દેવીનો રોલ, જેમાં 3 નંબર વિશે ખાસ જાણજો કારણકે…

ગ્રેસી સિંહ.

image source

લગાન અને મુન્નાભાઈ એમબીબીએસ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલી ગ્રેસી સિંહે નાના પડદા પર પણ પોતાના અભિનયથી દર્શકોને આકર્ષિત કર્યા છે. ગ્રેસી સિંહ વર્ષ 2015માં પ્રસારિત થયેલા ધાર્મિક સિરિયલ સંતોષી માં માં દેવીની ભૂમિકા ભજવી ચુકી છે. અને એમાં દર્શકોએ એને ખૂબ પસંદ પણ કરી હતી.

ઈન્દ્રાણી હલદર.

image source

ટીવી એક્ટ્રેસ ઈન્દ્રાણી હલદરે પણ વર્ષ 2013માં બી આર ચોપડાના ધાર્મિક શો માઁ શક્તિમાં નવ દુર્ગાના અનેક અવતારોની ભૂમિકા ભજવી છે. એમના આ પાત્રને દર્શકોને ખૂબ જ વખણ્યું હતું.

પિયાલી મુન્શી.

image source

પૌરાણિક શો જય જગ જનની માઁ દુર્ગામાં પિયાલી મુનશીએ સુંદર પાત્ર નિભાવ્યું હતું. એ પાત્રથી એમને ઘણી પ્રશંસા મળી હતી.
દલજીત કોર.

image source

ખૂબ જ સુંદર અભિનેત્રી દલજીત કોર પણ ઓનસ્ક્રીન ધાર્મિક સીરિયલમાં દેખાઈ ચુકી છે. એમને માઁ શક્તિ ટીવી સીરિયલમાં દેવી દુર્ગાનું પાત્ર ભજવ્યું હતું.

મૌની રોય.

image source

નાના પડદાની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રમાની એક મૌની રોય આમ તો એમના નાગીન રોલ માટે વધુ ફેમસ છે ઓન એ પહેલાં મૌની રોયે પૌરાણિક સિરિયલ દેવો કે દેવ મહાદેવમાં પણ દેવીનું પાત્ર ભજવીને ઘણી નામના મેળવી હતી. આ સીરિયલમાં એ માતા સતીના પાત્રમાં દેખાઈ હતી.

સોનારીકા ભદોરીયા

image source

વર્ષ 2011માં આવેલી પૌરાણિક સિરિયલ દેવો કે દેવ મહાદેવમાં સોનારીકા ભદોરીયાએ માતા પાર્વતીનો મુખ્ય રોલ કર્યો હતો. અને આ રોલ માટે દર્શકો તેમને આજે પણ યાદ કરે છે.

પૂજા બોઝ.

image source

ધાર્મિક શો દેવો કે દેવ મહાદેવમાં પહેલા પાર્વતીની ભૂમિકા સોનારીકા ભદોરીયાએ ભજવી હતી પણ પછી કોઈ કારણસર સોનારીકાએ આ શો વચ્ચે જ છોડી દીધો અને એમની જગ્યાએ પૂજા બોઝને રિપ્લેસ કરવામાં આવી.

પૂજા શર્મા.

image source

અભિનેત્રી પૂજા શર્માએ પોતાના એક્ટિંગ કરિયરમાં ઘણી ધાર્મિક સિરિયલમાં કામ કર્યું છે.વર્ષ 2013માં પૂજાએ મહાભારતની સીરિઝમાં દ્રૌપદીનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રથી એમને ઓળખ મળી.

પ્રિયંકા સિંહ

image source

પ્રિયંકા સિંહે પૌરાણિક ટીવી શો સંકટ મોચન મહાબલી હનુમાનમાં દુર્ગામાંના જુદા જુદા અવતારોની ભૂમિકા ભજવી હતી.

સાક્ષી તંવર.

image source

નાના પડદાની જાણીતી અભિનેત્રી સાક્ષી તંવરે પણ ટીવી શો દેવીમાં ગાયત્રી અને વૈષ્ણવ દેવીની ભૂમિકા ભજવી હતી.

ગાયત્રી શાસ્ત્રી.

image source

દૂરદર્શન પર 90ના દાયકામાં આવતી સિરિયલ ઓમ નમઃ સિવાયમાં ગાયત્રી શાસ્ત્રીએ પાર્વતીની મુખ્ય ભૂમિકા ભજવી હતી..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત