યે રિશ્તા..ના ચાહકોને જોવા મળશે આ તમાશો, જોઇ લો નાયરા અને કાર્તિકની લેટેસ્ટ તસવીર

ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ માં થવા જઈ રહ્યો છે નવો તમાશો.?

ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના સેટ પરથી શોના મુખ્ય પાત્ર નિભાવી રહેલ અભિનેતા મોહસિન ખાન અને અભિનેત્રી શિવાંગી જોશીના કેટલાક નવા ફોટોસ સામે આવી ગયા છે. આ ફોટોસને જોઈ લીધા પછી આપ ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના નવા એપિસોડ માટે ખુબ જ આતુરતાથી રાહ જોવા લાગ્યા છે.

હેપ્પી મૂડમાં જોવા મળી રહ્યા છે મોહસિન ખાન અને શિવાંગી જોશી.

image source

ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના સેટ પર આજે મોહસિન ખાન અને શિવાંગી જોશી ખુબ જ હેપ્પી મૂડમાં જોવા મળી રહ્યા છે.

શિવાંગી જોશી અને મોહસિન ખાનએ ખુબ મજાથી પોઝ આપ્યા છે.

image source

ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના સેટ પર શોટ આપતા પહેલા શિવાંગી જોશી અને મોહસિન ખાન દ્વારા ઘણા બધા પોઝ આપી આપીને ફોટોસ ક્લિક કરાવવામાં આવ્યા છે.

આપનું દિલ જીતી લેશે શિવાંગી જોશીનો અંદાજ.:

image source

ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના સેટ પરથી શિવાંગી જોશી એટલે કે નાયરાના કેટલાક નવા ફોટોસ સામે આવ્યા છે જે કોઈનું પણ દિલ સરળતાથી જીતી શકે છે.

નવો વળાંક આવશે ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ની સ્ટોરીમાં.:

image source

ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના સેટ પર આજે કેટલાક ઈંટેન્સ સિક્વન્સ સીનની શુટિંગ કરવામાં આવી છે. ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના સેટ પરથી સામે આવેલ ફોટોસમાં જોઈ શકાય છે કે, આવનાર એપિસોડ દ્વારા ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ની સ્ટોરી લાઈનમાં નવો વળાંક આવી શકે છે.

હેરાન જોવા મળી છે નાયરા.

image source

અભિનેત્રી શિવાંગી જોશી ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના મુખ્ય પાત્રમાં પ્રવેશ કતા જ શિવાંગી જોશીનો હસતો અને ખુશ ચહેરો એકાએક ઉદાસ થઈ ગયો છે અને એનાથી એવું સાબિત થઈ રહ્યું છે કે, શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના દર્શકોને જલ્દી જ એક નવો શોક મળી શકે છે.

શું ફેલ થઈ જશે નાયરાનો પ્લાન ?

image source

શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં નાયરા પોતાના પરિવારને ખરાબ નજરથી બચાવવા માટે પોતાના બધા જ પ્રયત્નો કરી રહી છે, તેમ છતાં એવું લાગે છે કે, આ વખતે નાયરાનો દરેક પ્લાન ફેલ થવાના છે.

શું નાયરાના કારણે તૂટી જશે કાર્તિક?

image source

ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના સેટ પરથી સામે આવેલ ફોટોસમાં કાર્તિકને ખુબ ખોવાઈ ગયેલ અને ઉદાસ જોવા મળી રહ્યો છે. કાર્તિકએ નાયરાને એના પ્લાન વિષે ઘણીવાર ટોકવામાં આવી હતી, તેમ છતાં નાયરાએ દરેક વખતે એવું જ કહ્યું હતું કે, બધું જ ઠીક થઈ જશે.

image source

શું પરિવારની ખુશીઓને પાછી લાવી શકશે કાર્તિક ?

સીતાના કારણે ગોયેન્કા પરિવાર કંગાળ થઈ જવાની સ્થિતીમાં આવી જશે, જેના લીધે કાર્તિકની રાતની ઊંઘ પણ ઉડી જવાની છે.

શું અલગ થઈ જશે નાયરા અને કાર્તિકની રાહ ?

image source

ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના સેટ પરથી સામે આવેલ ફોટોસમાં નાયરા અને કાર્તિકના હાવભાવ પરથી તો એ જ અંદાજ લગાવી શકાય છે કે, જલ્દી જ નાયરા અને કાર્તિકની રાહ ફરીથી અલગ થવા જઈ રહી છે.

Source : Bollywoodlife.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત