આ ઘરગથ્થુ ઉપચાર અજમાવવાથી દુર થાય છે શરીરની કોઇપણ પ્રકારની અસહ્ય પીડા, જાણો તમે પણ
મિત્રો, હાલ પ્રવર્તમાન સમય દિન-પ્રતિદિન આધુનિક બની રહ્યો છે અને તેના કારણે મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીથી પીડાતા હોય છે ત્યારે હાલ અમારી સમક્ષ એક એવી માહિતી આવી રહી છે કે, જેનાથી આપણે ક્યારેય પણ દવાખાનના પગથીયે ચડવાનો વારો આવશે નહિ. આ સિવાય શરીરના કોઈપણ અંગમા દુ:ખાવો થવો એ આધુનિક જીવનશૈલીનુ પરિણામ છે.
જો તમને કોઈપણ અંગમા સમસ્યા થતી હોય તો ભયાનક દર્દ થવા લાગતો હોય છે. જો તમે પણ કોઈપણ પ્રકારના દર્દનો ભોગ બની રહ્યા છો તો દર્દ નિવારણ માટે સહાયરૂપ અમુક વિશેષ પદાર્થોનુ સેવન કરવું જોઈએ. તમારે અમુક વિશેષ ઘરગથ્થુ નુસ્ખાનો ઉપયોગ કરી શકો.
આ ઔષધી તમને તંદુરસ્ત રાખવાની સાથે તમારા શરીરમા દુ:ખાવામા ઔષધિની જેમ કાર્યકરશે. જ્યારે એલોપેથિક ઔષધી લેતા અનેક પ્રકારની આડઅસર થતી હોય છે. તો ચાલો આજે આપણે અમુક એવી વસ્તુઓ વિશે જાણીએ કે, જેમને ખાવાથી તમારો દુ:ખાવો તુરંત ગાયબ થઈ જાય છે.
જો તમે ગેસ તથા કફની સમસ્યાથી પીડાતા હોવ તો મેથીનુ સેવન અવશ્યપણે કરવુ. નિયમિત ફક્ત પાંચ ગ્રામ મેથીનુ ચૂરણ સવાર-સાંજ ખાવાથી તમામ પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. મેથી તથા વરીયાળીને એકસમાન માત્રામા મિક્સ કરીને બારીક ચૂરણ બનાવીને તેનુ સેવન કરવુ જોઈએ. આ ચૂરણને પાંચ-પાંચ ગ્રામની માત્રામાં ગોળમા મિક્સ કરીને સવાર-સાંજ ખાવામા આવે તો ગઠિયા તેમજ સાંધાના દુ:ખાવામાથી તમને રાહત મળી શકે છે.
આદુ એ બે પ્રકારના હોય છે કે, જેને એક જ પદાર્થના બે સ્વરૂપ જણાવવામા આવે છે. જ્યારે આદુ લીલાશ પડતુ હોય તો તેને આદુ તરીકે ઓળખવામા આવે છે પરંતુ, જયારે આદુ સૂકાઈ જાય તો એને સૂંઠ તરીકે ઓળખવામા આવે છે. આદુ તથા સૂંઠનો ઉપયોગ મસાલા તેમજ ઘરેલુ ઉપચારના સ્વરૂપમા પણ ખુબ જ મોટા પ્રમાણમા કરવામા આવે છે. આ સિવાય વા જેવી ગંભીર બીમારીઓ માટે પણ તે સૌથી શ્રેષ્ઠ દવા સાબિત થાય છે.
જાયફળના ઓઈલને સરસિયાના ઓઈલમા મિક્સ કરીને જોઈંટના જૂના સોજા પર માલિશ કરવાથી ખુબ જ લાભદાયક સાબિત થાય છે. આ ઉપરાંત જોઈંટના દુ:ખાવાની સમસ્યાથી પણ તમને ખુબ જ રાહત મળે છે. આ સિવાય જાયફળનુ ચૂરણ મધની સાથે મિક્સ કરીને તેનુ સેવન કરવામા આવે તો તમને જોઈંટના દુ:ખાવામાંથી રાહત મળી શકે છે.
આ સિવાય જો જાયફળને બકરીના દૂધમા ઘસીને તેને થોડુ ગરમ કરીને લેપ બનાવીને લગાવવામા આવે તો સરદર્દ તેમજ શરદી એકદમપણે ઠીક થઈ જાય છે. આ સિવાય કોઈપણ પ્રકારના દુ:ખાવાને લસણના રસનો પ્રભાવથી યૂરિક એસિડ ઓગળીને પ્રવાહી સ્વરૂપમા મૂત્રમાર્ગથી બહાર નીકળી જતો હોય છે.
ગઠિયા તથા સંઘિવાત વગેરે જેવી બીમારીઓમા તે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. આ સિવાય લસૂનનુ સેવન પેટદર્દ, ગઠિયા, ગળાના દોષ વગેરેમા પણ ઔષધિની જેમ કામ કરે છે. દૂધ અને પાણીમા એકસમાન માત્રામા મિક્સ કરીને ઉકાળીને ઠંડુ કરીને પીવુ જોઈએ. આ મિશ્રણથી માંસપેશીઓ તમારી મજબૂત બનશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત