શું ઈચ્છો છો સરકારી નૌકરી, તો આજથી કરો હનુમાનજીનો આ દિવ્ય મંત્રજાપ, તુરંત મળશે શુભ પરિણામ…

મિત્રો, તમને જણાવી દઈએ કે, પ્રવર્તમાન સમયમા આખા દેશમા સરકારી નોકરીનુ ચલણ ખુબ જ વધારે પડતુ વધી ચુક્યુ છે. હાલ, આખા દેશમા લાખો-કરોડો યુવાનો સરકારી ભરતીની દોડમા દોડી રહ્યા છે, આ બધા જ લોકો સરકારી નોકરી મેળવવાની ઇચ્છા ધરાવતા હોય છે અને આ સરકારી નોકરી મેળવવા માટે તે રાત-દિવસ અથાગ પરિશ્રમ પણ કરતા હોય છે.

image source

નિરંતર અથાગ પરિશ્રમ કર્યા પછી પણ અમુક લોકોને સરકારી નોકરી મળતી નથી પરંતુ, જો, તમે પણ આ યુવાનોમાંથી એક છો કે જે કોઈપણ રીતે આ સરકારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમે આ ચમત્કારિક ઉપાય અજમાવી શકો. આ ઉપાયો અજમાવવાથી ફક્ત એક જ વર્ષમા તમારી સરકારી નોકરી લાગી જશે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

પ્રભુ શ્રી બજરંગબલીની છબ્બી લગાવવી :

image source

જો તમારા પૂજાઘરમા પ્રભુ શ્રી બજરંગબલી હવામા ઉડતા હોય તેવી છબ્બી મૂકીને પૂજા કરવી જોઈએ. પ્રભુ શ્રી બજરંગબલીની પૂજા કરતી વખતે બુંદીનો ભોગ ચડાવવો જોઈએ અને જો સંભવ હોય તો હનુમાન ચાલીસાનુ પઠન કરવુ જોઈએ. ભોગ ધરાવેલી બુંદી એ લોકોમા પ્રસાદ તરીકે વહેચવી જોઈએ અને આ પગલા લેવાથી તમને સરકારી નોકરી મળશે.

પિત્તળના પાત્રમા ગંગાજળ ભરીને રાખવુ :

હાલમા જે લોકો બેરોજગાર છે તેમજ સરકારી નોકરી મેળવવા માટે વધુ પડતો પરિશ્રમ કરી રહ્યા છે, તે લોકોએ આ ઉપાય અવશ્યપણે અજમાવવો જોઇએ. આ ઉપાય અંતર્ગત તમે પિત્તળના પાત્રમા ગંગાજળ ભરી ત્યારપછી આ પાત્રમા ચાંદીનો ટુકડો મૂકવો. ત્યારબાદ આ લોટાને ઉત્તર-પૂર્વ દિશામા રાખવો અને “ઓમ ગંગાધરાય નમ:” મંત્રનો અગિયાર વખત મંત્રોચ્ચાર કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમને નોકરી પણ મળશે તેમજ ધનલાભ પણ થશે.

પક્ષીઓને ચણ ખવડાવો :

image source

શાસ્ત્રો મુજબ પક્ષીઓને ચણ ખવડાવવુ એ ખૂબ જ સારુ કાર્ય માનવામાં આવે છે. આ સાથે જ પક્ષીઓને ચણ ખવડાવવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ સ્વાસ્થ્ય પણ ખુબ જ સારુ રહે છે. તેથી, તમારે પક્ષીઓને નિયમિત ચણ ખવડાવવુ જોઈએ તેમજ તેમને પાણી આપવુ જોઈએ જેથી, તમારુ ભાગ્ય ચમકી ઉઠશે તેમજ તમને નોકરી પણ મળશે.

પ્રભુ સૂર્યનારાયણને જળ અર્પણ કરો :

image source

નિયમિત વહેલી સવારે પ્રભુ સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવાથી તમારા અધૂરા તમામ કાર્યો પૂર્ણ થઇ જશે. નિયમિત વહેલી સવારે તાંબાના લોટામા પાણી ભરીને પ્રભુ સૂર્યનારાયણને અર્પણ કરો તથા “ઓ ભાસ્કરાય પુત્રો દેહિ મહતેજ. ધીમહિ તન્નાહ: સૂર્યપ્રચોદયાત્।” આ મંત્રનો ૨૧ વખત મંત્રોચ્ચારણ કરવો જોઈએ. આ મંત્રનો મંત્રોચ્ચારણ તમારી રોજગારીમા આવતી તમામ સમસ્યાઓને દૂર કરશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ