જો તમે જોશો આ ચેનલો, તો આપોઆપ જ નેગેટિવ વિચારો ફેંકાઇ જશે બહાર અને આવશે પોઝિટિવિટી

ઘરમાં પોઝિટિવ રહેવું હોય તો દૂરદર્શનની વિવિધ ચેનલો જુઓ આજે ડીડી ભારતી ચેનલ પર મહાભારત શ્રેણી પૂર્ણ થઈ એ પછી

Read more

ખરેખર જાણવા જેવું છે હરતાફરતા આ ભગવાનદાસ વિશે, કે જેમને દેશ માટે કર્યું છે આવું ઉમદા કામ

અમદાવાદઃ સંશોધન એ એક જાતનું ધન જ છે, પણ ગુજરાતીઓ ધનની પાછળ એટલા પડેલા રહે છે કે તેમને સંશોધનનો મહિમા

Read more

વાંચો આ શાંતાબહેન રાજપ્રિય વિશે, કે જેમને ગાંધીજીના ટેન્ટની કરી હતી રખેવાળી અને સાથે…

અમદાવાદમાં એક એવાં સ્વાતંત્ર્યસેનાની વસે છે જેમણે ગાંધીજીના ટેન્ટની રખેવાળી કરી હતી. અને તેય પોતાની 13 વર્ષની વયે. તેમનું નામ

Read more

…જ્યારે આખા ભારતમાં રામાનંદ સાગરકૃત “રામાયણ” સિરિયલ જોવા માટે લાગી જતો હતો સ્વંયભૂ કર્ફયુ

28મી માર્ચ, 2020, શનિવારથી રાષ્ટ્રીય દૂરદર્શન પર રામાનંદ સાગરકૃત “રામાયણ” ટીવી સિરિઅલ બતાવવામાં આવશે. 25મી જાન્યુઆરી, 1987થી 31મી જુલાઈ-1998 સુધી

Read more

આજની પોઝિટિવ સ્ટોરી: કોઈ એક જમાનામાં લોકોનો પોતાના ઘર સાથે ઘર જેવો સંબંધ હતો, પણ ક્રમશઃ એ સંબંધ ઢીલો પડતો ગયો

‘ઘર’ સાથે ‘ઘર જેવો સંબંધ’ બાંધવાની તક જ્યારથી બજાર મજબૂત બન્યું છે ત્યારથી માણસજાતે ‘ઘર’ની ઉપેક્ષા કરી છે. કોઈ એક

Read more

આજની પોઝિટિવ સ્ટોરી: ગુજરાતના ગૌરવ સમા સબળસિંહ વાળા: ચાલવું તેમના માટે બે પગનો નહીં, ડાબા હાથનો ખેલ છે

આજની પોઝિટિવ સ્ટોરી ગુજરાતના ગૌરવસમા સબળસિંહ વાળા : ચાલવું તેમના માટે બે પગનો નહીં, ડાબા હાથનો ખેલ છે ગુજરાત વિશ્વકોશ

Read more