સાંજના સમયે તુલસી પાસે દીવો કરો છો તો જાણી લો પહેલાંથી આ વાત નહીં તો પસ્તાશો

દરેક હિંદુના ઘરમાં અનેક નાના ફૂલ છોડની સાથે તુલસીજીનો છોડ ખાસ લગવાવવામાં આવે છે. તુલસીને કોઈ છોડ નહીં પણ ઔષધિ પણ માનવામાં આવે છે. કહેવાય છે તે તુલસીના છોડમાં ધનની દેવી લક્ષ્મી નિવાસ કરે છે. હિંદુના ઘરમાં રોજ સાંજે તુલસીના છોડની નીચે દીવો કરવાની પ્રથા જોવા મળે છે. તેને દેવી માનીને તેની પૂજા પણ કરાય છે.

image source

તુલસીજીના છોડની પાસે દીવો કરવાનું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ગરીબી દૂર થાય છે અને સાથે જ માણસના તમામ કષ્ટ પણ દૂર થાય છે. તુલસીના છોડને ઘરમાં રાખો છો તો આ વાતોનું ધ્યાન રાખો નહીં તો તમારી નાની ભૂલ પણ તમને ગરીબીની દિશામાં ધકેલી દેશે.

જો મતે સાંજના સમયે તુલસીજીની નીચે દીવો કરો છો તો તે યોગ્ય છે. આ સિવાય કોઈ પણ સમયે દીપક કરવો નહીં.

image source

જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે તુલસીની પીસે દીવો કરતા પહેલાં અક્ષત એટલે કે ચોખાનું આસન કરવું અને તેની પર શ્રધ્ધા અનુસાર તેલ કે ધીનો દીવો કરવો. આમ કરવાથી જીવનમાં કષ્ટનું આગમન થતું નથી અને જીવન ભર ખુશીઓ ઘરમાં કાયમ રહે છે. જો મતે માતા તુલસીને આસન આપતા નથી તો તે તમારા ઘરમાં લક્ષ્મીજીનો નિવાસ કરતી નથી. ચોખાને લક્ષ્મીજીનું પ્રિય ધાન્ય માનવામાં આવે છે અને આ કારણે જ તુલસી પાસે દીવો કરતા પહેલાં ચોખા રાખવાનું મહત્વ છે.

image source

ધ્યાન રાખો કે જ્યારે પણ તુલસીજી પાસે દીવો કરો છો ત્યારે અહીં પહેલાં ચોખા રાખીને પછી તેની પર દીવો કરો.

image source

મહિલાઓએ તુલસીનીજીની પૂજા કરતી સમયે વાળ ખુલ્લા ન રાખવા.

આ સિવાય તમે જ્યારે પણ તુલસીજી પાસે દીવો કરો છો ત્યારે ધ્યાન રાખો કે તે બુઝાઈ જાય તો તેને ત્યાંથી હટાવી લો તે જરૂરી છે.

image source

આ સિવાય પણ કેટલાક નિયમો અને માન્યતાઓ તુલસીના છોડ સાથે જોડાયેલી છે

પુરાણોમાં કહેવાયું છે કે કારણ વિના તુલસીના પાન ન તોડવા. ખરેલા પાનનો ઉપયોગ તમે દવા માટે કરી શકો છો. જો પાન તોડવા જ હોય તો પહેલાં તુલસીજીની આજ્ઞા લો અને માફી માંગીને પછી જ તુલસીના પાન તોડવા. આ સિવાય ધ્યાન રાખો કે ખાસ કરીને અમાસ, ચૌદશ, સાતમ કે રવિવાર અને શુક્રવારે તુલસીના પાન તોડવા નહીં.

image source

તુલસીની માળથી લક્ષ્મી મંત્રનો જાપ કરશો તો તમારી ધન સંબંધી તકલીફો પણ ઝડપથી દૂર થાય છે.

 

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ