ગ્રીષ્મા સાથે ઘટેલી ઘટનાઓ હવે ના ઘટે એ માટે સાંભળો આ મહિલાની વાત, ગુજરાતીઓના રૂંવાડા ઊભા થઈ જશે

પ્રેમ, પ્રેમ શબ્દના વેવલાવેળા બહુ કર્યા, ઘણું લખ્યું, ઘણું વાચ્યું, પણ પ્રેમના નામે ચાલતા દુષ્કર્મ વિશે વિચારવાનો સમય નથી કોઈ

Read more

લતા મંગેશકરના સમ્માનમાં જાહેર થશે ટપાલ ટીકીટ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ કરી ઘોષણા

સંગીત જગતની જાણીતી ગાયિકા લતા મંગેશકરનું રવિવારે સવારે નિધન થયું હતું. લતાજીના નિધનના સમાચાર સાંભળીને દેશભરમાં શોકનો માહોલ છે. લતાજીના

Read more

અખિલેશ યાદવનું પણ જબરું છે, પ્રોપર્ટી કરોડોમાં પણ કર્જ 29 લાખનું, એકેય કાર પણ નથી બોલો

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે યુપી વિધાનસભા ચૂંટણી માટે માટે મૈનપુરીની કરહલ સીટથી નામાંકન દાખલ કર્યું છે. એમણે

Read more

આંધ્રપ્રદેશના 3 જિલ્લામાં 54 હજાર લોકોને કાઢવામાં આવ્યા, ઓડિશામાં સુરક્ષિત જગ્યાએ જવાની કરવામાં આવી અપીલ

સાઈકલોન જવાદ શનિવારે ઉત્તર આંધ્ર પ્રદેશમાં પહોંચવાની સંભાવના વચ્ચે, રાજ્ય સરકારે ત્રણ જિલ્લામાંથી 54,008 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા

Read more

ગુજરાતના મુખ્યમંત્રી ને ધમકી આપી 1 કરોડની ખંડણી માંગનાર બટુક મોરારી બાપુની રાજસ્થાન ની ધરપકડ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને ધમકી આપી 1 કરોડની ખંડણી માંગી કથાકાર બટુક મોરારી બાપુએ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર

Read more

લગ્ન પ્રસંગમાં બ્લાસ્ટ થઈ ગયું કોફી મશીન, એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત

હાલ લગ્નસરા ચાલી રહી છે ત્યારે જ્યાં જુઓ ત્યાં લગ્નની શરણાઇ ઓ વાગતી સાંભળવા મળે છે. તેવામાં એક લગ્ન સમારોહમાં

Read more

ગોંડલ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા પરિવારમાંથી 3 દીકરીઓ જ બચી..

ગુરુવારે રાજકોટ ગોંડલ હાઈવે પર એક કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે અને

Read more

1 લાખમાંથી 2-3 કેસ હોય આવા, સુરતની સગર્ભાની અચાનક રાત્રે બેભાન થઈ ગઈ અને ફાટી ગયું હૃદય

ગર્ભાવસ્થા એવો સમય હોય છે જ્યારે એક મહિલાએ માત્ર પોતાનું જ નહીં તેની અંદર ઉછરી રહેલા અન્ય એક જીવનનું પણ

Read more

ત્રણ સગી બહેનોએ ટ્રેનથી કપાઈને આપી દીધો જીવ, માતા લડી એટલે ઉઠાવ્યું પગલું, ગરીબીથી લડી રહ્યો હતો પરિવાર

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં વારાણસી-સુલતાનપુર રેલ સેક્શન પર ફટ્ટુપુર રેલ્વે ક્રોસિંગ પાસે તેમની માતાએ તેમને ઠપકો આપ્યા બાદ ત્રણ સગી

Read more

શ્રીનગરમાં માર્યા ગયેલા આમિરના પિતાએ કહ્યું દીકરો મજૂર હતો, એના પર આતંકવાદીનું લેબલ લગાવીને મારી નાખ્યો

શ્રીનગરના હૈદરપોરામાં બે દિવસ પહેલા થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા યુવકના પિતાએ સુરક્ષા દળોની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. તેઓ દાવો

Read more